SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ગુજરાતી વાકયો. તું પાપોની નિંદા કરીશ તો ! વનમાં તાપસ ઉગ્ર તપ કરે છે સુખી થઈશ. અને તપના પ્રભાવથી ઈન્દ્રની અમે નાવમાં બેસીશું અને સરા રિદ્ધિ મેળવશે. વરમાં ક્રીડા કરીશું. અમે સ્વામીને માટે માળા | g ડાલાના સવા કરાશ તા ગુથીશું. સુખી થઈશ. તે લેભી છે માટે બ્રાહ્મણને ધન | આ | તમો સાથેની સાથે વિહાર કરશે. મા સરિ આપશે નહિ. તે જંગલમાં ભય થશે નહિ. સ્વપ્નમાં ચન્ટે મુખમાં પ્રવેશ કર્યો | હું સંસારના દુઃખોથી બીહુ છું, તેથી તું રાજ્ય પામીશ. માટે દીક્ષા ગ્રહણ કરીશ. બોધિને માટે અમે જિનેશ્વરના ! તું જીવહિંસા ન કર, નહિતર ચરિત્ર સાંભળીશું દુઃખી થઈશ. ગિરનારમાં ઘણું વનસ્પતિઓ | ક્રોધ પ્રીતિને હણે છે, માયા છે. જ્યારે હું ત્યાં જઈશ ત્યારે મિત્રોને હણે છે, માન જઈશ. વિનયને નાશ કરે છે અને તે ત્યાગી છે માટે ગરીબોને લભ સર્વ ગુણોને નાશ કરે. દાન આપશે. છે, માટે તેઓને ત્યાગ કરીશું. તે તાપસ છે માટે ફળને ચારે દક્ષિણ દિશામાં ગયા છે, પણું આહાર કરશે. તેની જરૂર તપાસ કરીશ. તું ક્ષમા ધારણ કરીશ તે દુર્જન તું સરોવરમાં જઈશ તે જરૂર શું કરશે ? વસંત ઋતુમાં નગરના લોકો બીશ. ઉદ્યાનમાં ફરવા જશે, તે વખતે તે કૂતરે ભસશે, પણ કરડશે નહિ. તે કન્યા સખીઓ સાથે જરૂર | જીવદયા સમાન ધર્મ નથી અને આવશે. જીવહિંસા સમાન અધર્મ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001734
Book TitlePrakrit Vigyana Pathmala
Original Sutra AuthorN/A
AuthorOpera Jain Society Sangh Ahmedabad
PublisherOpera Jain Society Sangh Ahmedabad
Publication Year1988
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Education, & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy