SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૦૯–૨૨૦] ભાવાનુવાદ ૨૭ (૨૦૯) દ્વિતીયાદિ સ્થિતિઘાત વખતે ઉદયસમયથી માંડી ગુણશ્રેણિના ઉપરના પ્રથમનિષેક સુધી દીયમાન અને દૃશ્યમાન દલિક અસંખ્યાતગુણુક્રમે હેાય છે. ત્યાર બાદ ઉત્તરાત્તર નિષેકમાં વિશેષહીન વિશેષહીન હેાય છે. (૨૧૦) સૂક્ષ્મસ'પરાયગુણુસ્થાનકના કાળ અલ્પ. તેના કરતાં ગુણશ્રેણિના આયામ (નિક્ષેપ) વિશેષાધિક. તેના કરતાં આંતરકરણના નિષેકે સંખ્યાતગુણુા. તેના કરતાં સૂક્ષ્મસપરાયગુણુસ્થાનકમાં ઘાત કરાતા પ્રથમસ્થિતિખંડ સખ્યાતગુણેા. તેના કરતાં મહુનીયની સ્થિતિસત્તા સંખ્યાતગુણી. (૨૧૧) સૂક્ષ્મકિટ્ટિના અસંખ્યાતભાગપ્રમાણુ નીચેની મ`દરસવાળી અને ઉપરની તીવ્રરસવાળી કિદૃિએ અનુભવાતી નથી. બાકીની મધ્યમરસવાળી કિટ્ટિએ અનુભવાય છે. (૨૧૨) અલ્પમહત્વ-નીચેની અનુદીણુ સમાકિટ્ટએ થાડી. તેના કરતાં ઉપરની અનુદીણુ સુમકિટ્ટિએ વિશેષાધિક. તેના કરતાં ઉત્તીણું સૂક્મકિટ્ટએ અસંખ્યાતગુણી. (૨૧૩) સૂક્ષ્મસ પરાયગુણસ્થાનકના સંખ્યાતમે। ભાગ બાકી રહે ત્યારે ક્ષપક આત્મા માહનીયના અંતિમ સ્થિતિખ’ડના ઘાત કરતા માડુનીયની ગુણશ્રેણિના સંખ્યાતમા ભાગને પણ નાશ કરે છે. (૨૧૪) મેાહનીયના ચરમસ્થિતિખડના નાશ કર્યાં બાદ તેના સ્થિતિઘાત થતા નથી. બાકીનાં કાંને પૂર્વની જેમ થયા કરે છે. માડુનીયના ચરમસ્થિતિઘાત થયા બાદ તેની સ્થિતિસત્તા સૂમસ’પરાયગુણુસ્થાનકના શેષકાળપ્રમાણુ હાય છે. (૨૧૫–૨૧૬) સૂક્ષ્મસ પરાયના સમયાધિક આવલિકાપ્રમાણ કાળ બાકી રહે ત્યારે મેાહનીયકમ (લાભ)ની જઘન્યસ્થિતિની ઉદીરણા થાય છે. સૂક્ષ્મસ પરાયના ચરમસમયે ત્રણ ઘાતિકના બધ અ ંતર્મુહૂત. નામગાત્રના ૮ મુહૂત અને વેદનીયના ૧૨ મુહૂત થાય છે. ત્રણ ઘાતિકર્માંની સ્થિતિસત્તા સંખ્યાતાવ અને અઘાતિકર્માની અસંખ્યાતવ હોય છે. (૨૧૭) ૧૧ સંપ્રેકિટ્ટએને (લાભની ૩૭ સિવાય) ક્ષય(વિનાશ) અનુભવ અને સંક્રમથી થાય છે, એ સમયન્યૂન બે આવલિકામાં બોંધાયેલાં ૧૧ સ`ગ્રકિટ્ટિએનાં દૃલિકાના અને લેાભની ૩જી સંગ્રહકિટ્ટિના ક્ષય ફક્ત સ ંક્રમથી થાય છે. સૂક્ષ્મકિટ્ટએના અનુભવથી (ઉદય દ્વારા) ક્ષય થાય છે. (૨૧૮) મિટ્ટિવેદનના કાળથી માંડીને ક્રાધની ૧લી સ ંગ્રહિિટ્ટના વેદનકાળ સુધી પદ્માનુપૂર્વીથી વેદનકાળ વિશેષાધિક હેાય છે. (૨૧૯) માનના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને માનની પ્રથમસ્થિતિ ક્રોધના ક્ષપણાહાસહિત ક્રેાધની પ્રથમસ્થિતિપ્રમાણ, માયાના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને માયાની પ્રથમસ્થિતિ ક્રોધ અને માનના ક્ષપણાહાસહિત ક્રાધની પ્રથમસ્થિતિપ્રમાણ, લાભના ઉદયે ક્ષપકશ્રેણ માંડનારને લાભની પ્રથમસ્થિતિ ક્રોધ-માન-માયાના ક્ષપણાકાળસહિત ક્રાધની પ્રથમસ્થિતિપ્રમાણુ હાય છે. (૨૨૦)માનના ઉદયથી ક્ષપકશ્રેણિ માંડનાર ક્રેાધના ક્ષય કરી, માયાના ઉદયથી ક્ષપકશ્રેણિ પર ચડનાર ક્રાધ અને માનના નાશ કરી અને લેાભના ઉદયથી આરહણ કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001698
Book TitleKhavag Sedhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year
Total Pages786
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy