SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૫૧–૧૫૪] ભાવાનુવાદ ૧ સ્થાને વિશેષાધિક. તેના કરતાં ત્રીજા નિલે પનસ્થાને વિશેષાધિક. આ ક્રમથી પલ્યેાપમના અસંખ્યાતમા ભાગના નિર્લેપનસ્થાને નિલે પિતસમયપ્રબદ્ધો પ્રથમસ્થાન કરતાં દ્વિગુણુ (બમણા) થાય છે. ત્યાર બાદ પુનઃ લ્યેાપમના અસંખ્યાતભાગ જઈએ ત્યારે ફરી દ્વિગુણુ થાય. આ રીતે દ્વિગુણવૃદ્ધિનાં અસંખ્યાતાં સ્થાને છે. એ જ રીતે યવમધ્યની ઉપર જઈ એ ત્યારે દ્વિગુણહાનિનાં સ્થાન પ્રાપ્ત થાય છે, પહેલેથી સનિલે પન સ્થાનાનાં અસંખ્યાતમા ભાગપ્રમાણ નિલે`પન સ્થાનેા જઈએ, ત્યારે ચવમધ્ય પ્રાપ્ત થાય છે. નાનાદ્વિગુણવૃદ્ધિ હાનિનાં સ્થાના પત્યેાપમના અછેદનકના અસ`ખ્યાતમા ભાગપ્રમાણુ હાય છે. તેના કરતાં એ દ્વિગુણવૃદ્ધિ કે હાનિની વચ્ચેના આંતરામાં રહેલાં સ્થાને અસંખ્યાતગુણાં હૈાય છે. (૧૫૧) એવી રીતે નિલેપિત ભવબદ્દોના પણ વ્યતિક્રાંત કાળ જાણવા. પરંતુ ભવબદ્ધોનું જઘન્યનિલે પનસ્થાન, સમયપ્રમદ્દોનાં અંતર્મુહૂતના સમય પ્રમાણુ અસંખ્યાતાં નિલે પનસ્થાનાની ઉપર હેાય છે. બન્નેનું યવમધ્ય એક જ સ્થાને પ્રાપ્ત થાય છે. (૧૫૨–૧૫૩) વિવક્ષિત સમયે બંધાયેલા સમયપ્રબદ્ધો પેાતાનામાંથી ફક્ત એક જ ક`પ્રદેશ ખાકી રહેવા દ્વારા નિàપિત થયા હૈાય તેવા સમયપ્રબદ્ધો થેાડા. તેના કરતાં એ કમ પ્રદેશ શેષ રહેવા દ્વારા નિલે`પિત થયેલા સમયપ્રમદ્ધો વિશેષાધિક. આ રીતે વિશેષાધિક સ્થાના અનંતાં કહેવાં, પ્રથમસ્થાનથી સસ્થાનાના અસ ંખ્યાતમા ભાગ જઈ એ ત્યારે સમયપ્રબદ્ધો દ્વિગુણુ થાય, ફરી એટલાં સ્થાના જઈએ ત્યારે પુનઃ દ્વિગુણુ થાય, આ રીતે અસંખ્યાતાં દ્વિગુણવૃદ્ધિનાં સ્થાને જઈ એ ત્યારે સર્વ સ્થાનેાના અસંખ્યાતમા ભાગના સ્થાને યવમધ્ય પ્રાપ્ત થાય છે. અલ્પમહુત્વ-નાનાદ્વિગુણુહાનિનાં સ્થાને થાડાં, કારણ કે તે અસંખ્યાતાં છે. તેના કરતાં એક દ્વિગુણવૃદ્ધિ કે હાનિના આંતરામાં રહેલાં સ્થાને અનંતગુણાં છે, કારણ કે તે અભવ્યથી અનંતગુણાં છે. (૧૫૪) આગળ પાછળના સમયેામાં અનિલે પન સ્થિતિને ઉદય હેાય અને વચમાં જે એક, બે, વગેરે સમયેા સુધી નિલે પન-સ્થિતિને નિરંતર ઉદય હેાય તે અનુસમય નિલે પનકાળ કહેવાય. ભૂતકાળમાં એક સામયિક અનુસમય નિલે પન કાળ સૌથી વધારે વ્યતિક્રાંત થયા છે. નિરંતર એ, નિરંતર ત્રણ આદિ સમયવાળા અનુસમય નિલે પનકાળ વિશેષહીન વિશેષહીન વ્યતિક્રાંત થયા છે. પ્રથમ સ્થાનથી આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થાને જઈ એ ત્યારે અનુસમયનિલે પનકાળ દ્વિગુણુહીન થાય છે. ફરી તેટલાં સ્થાનેા જઈએ ત્યારે પુનઃ દ્વિગુણહીન થાય. આ ક્રમે ઉત્કૃષ્ટ અનુસમયનિલેČપન કાળ સુધી કહેવું. ઉત્કૃષ્ટ અનુસમયનિલે પન કાળ પણ આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. ૧. કાઈ એક વિવક્ષિત સંખ્યાને એક સંખ્યા સુધી અધીં અર્ધી કરતાં જેટલા અધ ભાગા થાય, તેને અછેદનક કહેવાય. દા. ત. ૧૬ સંખ્યાના ૪ અધ ભાગે!-૮-૪-૨૦૧ આ પ્રમાણે થાય. ૧૬ ના અ છેદનક ૪ કહેવાય. ૨. સ્થિતિ ભોગવવા દ્વારા સમયપ્રબદ્દોમાંથી સ`થા ક પ્રદેશેા ખાલી ન થતા હાય, થેાડા પણ સત્તામાં બાકી રહી જતા હાય તેવી સ્થિતિને ઉય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001698
Book TitleKhavag Sedhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year
Total Pages786
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy