SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચા ? 4 શું થ A પૂજનવિધિ :- નંદ્યાવર્તનો પટ્ટ દશવલયવાળો લાવવો. પાટલા ઉપર મીંઢળ આગળના ભાગમાં આવે તે રીતે રૂમ મીંઢળથી બાંધવો. નંદ્યાવર્ત પૂજનમાં ચાર સ્નાત્રીયાઓને બેસાડવા. એક જળથી કુંડીમાં પક્ષાલ કરે, બીજો કેસર વડે પટ્ટ Sઉપર તિલક કરે, ત્રીજો સફેદ ઝીણા જૂઈ અથવા મોગરાના પુષ્પથી પૂજા કરે, ચોથો કુસુમાંજલિ કરે. (કુસુમાંજલિમાં) ધોએલા ચોખા, તેમાં કેસર, કપૂર, કસ્તૂરી, ગોરુચંદન વગેરેથી મિશ્રિત ચોખા કરવા.) પટ્ટો વઘાવો :- નીચેનો શ્લોક બોલી પટ્ટને કુસુમાંજલિથી વધાવવો. कल्याणवल्लिकन्दाय, कृतानन्दाय साधुषु । सदा शुभविवाय, नन्द्यावर्ताय ते नमः ।।१।। જિનાલ્વાન – પરમેષ્ઠિમુદ્રાએ જિનનું આહ્વાન કરવું. મંત્રઃ- ૩૪ નમોડર્ર–રવેશ્વરા, ચતુર્ભુવા, પરમેષ્ઠિને, ત્રેવચકાતા, વિધુમારી પરિપૂનિતા, મન देवाधिदेवाय, दिव्यशरीराय, त्रैलोक्यमहिताय, आगच्छ, आगच्छ, स्वाहा ।। शलाका નંદ્યાવર્તની પૂજા-મંત્ર બોલી પટ્ટની મધ્યમાં રહેલ નંદ્યાવર્તની પૂજા કરવી. મંત્ર :- ૩ ર્દી નાવર્તાય નમઃ | ||જિનની પૂજા – નંદ્યાવર્તની ઉપર રહેલા જિનની પૂજા મંત્ર બોલી કરવી. મંત્ર :- વિનાય નમ: હિં સૌધર્મેન્દ્રની પૂજા- મંત્ર બોલી નંદ્યાવર્તની જમણી બાજુ સૌધર્મેન્દ્રની પૂજા કરવી. મંત્ર - ૐ હ્રીં શ્રીધર્મેન્દ્રાય નમઃ || વિક વિધિ જઈશાનેન્દ્રની પૂજા:- મંત્ર બોલી નંદ્યાવર્તની ડાબી બાજુ રહેલ ઈશાનેન્દ્રની પૂજા કરવી. મંત્રઃ- ૩% હીં* શ્રીશાનેદ્રા નમ: જugશા મૃતદેવતાની પૂજા – મંત્ર બોલી નંદ્યાવર્તની નીચે રહેલી શ્રુતદેવતાની પૂજા કરવી. મંત્ર – શ્રીવૃતદેવતાયે નમ: ગ, થ ડ प्रति બી એ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy