SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ TITI ત્તિ નિ ભૂમિ શોધન નીચે પ્રમાણે કરવું – મંગલઘર-૧૦૮ હાથ પ્રમાણનું “મંગળઘર” કરવું. પછી ઘરમાં તેમજ જિનાલયમાં સુવર્ણ જળ લાવી ફૂલગૂંથણીએ સાતવાર નવકાર તથા શ્રી શાંતિનાથ અને પાર્શ્વનાથ ભગવાનનું નામ તથા ૩% હી ગર્દ ભૂર્ભુવઃ સ્વધા (સ્વા.) સ્વાદ એ મંત્ર બોલી છાંટવું. ઘરમાં તો તે પુષ્ય-અક્ષત અને ચંદન સહિત પણ છંટાય છે. પછી ત્યાં સ્વસ્તિક કરીને દીપક તથા ધૂપ કરવો. ક્રિયાકાટકની નિત્ય વિધિ – પ્રતિષ્ઠાના મુહૂર્ત પહેલા દશ દિવસ સુધી ક્રિયાકારકે એકાસણું આદિ તપ કરવો તથા બ્રહ્મચર્ય પાળવું. ઉભયટંક પ્રતિક્રમણ કરવું. નીચેના મંત્રો ત્રણ વાર બોલી તે તે કાર્ય, તે તે દિશામાં સુશ્રાવકે કરવું. દાંતણ કરતા બોલવાનો મંત્ર - ૩ શ્રી યાધિપતયે નમઃ | મુખ સાફ છતાં બોલવાનો મંત્રઃ-% શ્રી શ્રી શ્રી મેવાધિપતયે નમામીક્ષિતં પૂરી પૂરા સ્વાદ છે અગ્નિ મંત્ર - 8 શ્રી ર ર ર ર રુ રૂ ? ? ? ? ૪ : વાત્રામાનિ ! નિધિ નિસંસ્થ ગુરુ ગુરુ સ્વાહા જલ મંત્ર - પૂર્વદિશામાં નહાવાના પાણીનો મંત્ર કહી પાણી મંત્રનું. शलाका प्रति ष्ठा विधि TષTT Jain Education In tional For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy