SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ને II૪૨૨ ल्प આશીર્વાદ શ્લોક :- (ત્રગ્ધરા- થરા, સામૂછાસ્ત્રો) सौभाग्यं भाग्यमग्र्यं किल विमलकुले, सम्भवश्चापि सम्पत्, लक्ष्मीरारोग्यमङ्गे, सखि-सुत-दयिता-बन्धुवर्गप्रवृद्धिः। प्र सर्वस्तात् सारकल्प-द्रुमजिनचरणे-न्दीवरोद्यत्प्रसादात्, सौख्यं स्वर्गापवर्ग-प्रभवमपि जयो, रम्यमैश्वर्यमाशु ॥१॥ देवी ત્તિ હા કુંડનું વિસર્જનઃ- કુંડ ઉપર પતાસું, કસુમાંજલિ, પુષ્પ પધરાવવા. પહેલી પટ્ટી ઉપર વાસક્ષેપ કરી “ઝ વિજા વિસર સ્વાસ્થાન 8 સ્વાદિ બોલી પહેલી પટ્ટીના મીંઢળ તથા નાડાછડી તોડવા. તેજ રીતે બીજી પટ્ટી અને * Uત્રીજી પટી ઉપર કરવું. પછી કુંડને લાકડાથી થોડો ખંડિત કરવો. વિસર્જન - પ્રતિષ્ઠા પૂર્ણ થાય ત્યારે પટ્ટનું વિસર્જન નન્દાવર્તના વિસર્જનની જેમ કરવું. विधि અન કન્યાનું પૂજન:- કન્યાનું પૂજન, ગુરુઓને દાન, મહોત્સવ અને સંઘપૂજા મહાપ્રતિષ્ઠાની જેમ કરે. આ પ્રતિષ્ઠા પ્રાસાદદેવી, સંપ્રદાય દેવી, અને કુલદેવી ત્રણેની જાણવી. તેનું પૂજન, ગુરુ, આગમ કે કુલાચારથી જ પ્રતિ એ જાણવું. ગ્રી વિસ્તારના ભયથી અને આગમ પ્રકટ કરવા યોગ્ય નહિ હોવાથી અહિં બતાવ્યું નથી. આ વિષયમાં કહેવામાં નાવ્યું છે કે- તમારામસર્વસ્વ ગોપનીયં પ્રથલતઃ | જોપનાથને સિદ્ધિ, સંશય પ્રવાશના વારા હ | આ આગમનું રહસ્ય છે અને તે પ્રયત્નથી ગુપ્ત રાખવું. કારણ કે ગુપ્ત રાખવાથી સિદ્ધ થાય છે. અને પ્રકટ કરવાથી વિધિ સિદ્ધિનો સંશય થાય છે. તથા સર્વ દેવોની પ્રતિષ્ઠા તે તે કલ્પમાં કહેલા અથવા ગુરુએ ઉપદેશેલા તે તે દેવીના મંત્ર વડે //૪ કરવી. બાકીનું બધું કાર્ય સર્વ દેવીની પ્રતિષ્ઠામાં સરખું જાણવું. જે દેવીઓ અપ્રસિદ્ધ હોવાથી તેનો કલ્પ ન જણાતો હોય તો शलाका Jain Education Intemat For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy