SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ > dE ઉ છ પુષ્પાંજલિઃ- નીચેનો શ્લોક બોલી છઠ્ઠી પુષ્પાંજલિ કરવી. Tીરૂ૭ सा करोतु सुखं माता, बलिजित्तापवारिणी । प्राप्यते यत्प्रसादेन, बलिजित्तापवारिणी ।।६।। ૭ સાતમી પુષ્પાંજલિ - નીચેનો શ્લોક બોલી સાતમી પુષ્પાંજલિ કરવી. (રાગ – ૩૫નાતિ, સંસારવા) છે તેવી जयन्ति देव्याः प्रभुतामतानि, निरस्तनिःसंचरतामतानि । निराकृताः शत्रुगणाः सदैव, सम्प्राप्य यां मक्षु जये सदैव ।।७।। ૮ આઠમી પુષ્પાંજલિઃ- નીચેનો શ્લોક બોલી આઠમી પુષ્પાંજલિ કરવી. सा जयति यमनिरोधन-की संपत्करी सुभक्तानाम् । सिद्धिर्यत्सेवाया-मत्यागेऽपि हि सुभक्तानाम् ।।८।। મન હોમ શરૂ કરવાની તથા અગ્નિ પ્રગટાવવાની વિધિ:शलाका પૂજનના દિવસે સવારે ક્રિયાકારકે ત્રિકોણ ફંડની મધ્યમાં કંકુનો સાથિયો કરી, તેના ઉપર ચોખાના સાથિયો કરી, प्रति સવા રૂપિયો તથા સોપારી એક મૂકવી. તેના ઉપર સૂકાં છાણા જયણાપૂર્વક ખંખેરીને ડુંગર આકારે ગોઠવવા. ત્યાર બાદ - સૂકા કાષ્ઠો ગોઠવવા. ફરતું ઘી રેડવું. હવન સામગ્રીનો મસાલો પધરાવવો. કુંડના ત્રણે પદને નાડાછડી સહિત મીંઢળ બાં બાંધવું. કુંડના દરેક ખૂણા ઉપર ચોખા, પાન, સોપારી, પતાસું, રૂપાનાણું વગેરે મૂકવું. કંડની સામે બાજોઠ ઉપર ફાનસમાં ! Uદીવો પ્રકટાવવો. આ દીવો હવન ચાલે ત્યાં સુધી અખંડ રહેવો જોઈએ. તેમ જ કુંડની અંદર પ્રકટાવેલો અગ્નિ પૂજન ચાલે II ૧૬ = dE BE & B E विधि Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy