SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ TI૪ T જેનોના ઘર હતા, આજે ૧૮૦૦ ઉપરાંત ઘર છે. ૧૦ ઉપરાંત જિનાલયો છે. છતાં બધા આરાધના એક જ ઉપાશ્રયે સાથે મળી || 'જન કરી રહ્યા છીએ. અમે તમાશ, તમે અમારા દયાળું દાદાની પ્રતિષ્ઠા બાદ આજદિન સુધી અમો અમારા ઉપકારી પૂજ્ય ગુરુભગવંતોને II પૂર્ણ વફાદાર રહ્યા છીએ. તેથી જ અમારામાં પૂરેપૂરો વિશ્વાસ મૂકી પૂજ્ય ગુરુભગવંત અમો શ્રીસંઘને આવી જવાબદારી સોંપી || રહ્યા છે. અમે તો અમારા સંઘમાં થયેલ પૂજ્યશ્રીના ચોમાસામાં જોયું પણ છે કે પૂજ્યશ્રીની નિશ્રાવર્તિ સાધુભગવંતો હરહંમેશ |દિન-રાત સંશોધન સ્વાધ્યાય-સાધનામાં લીન હોય છે. તેથી જ તો આવા અણમોલ ગ્રંથો પ્રકાશિત થઈ રહ્યા છે. આ જ છેપ્રતિષ્ઠાકલ્પના પ્રકાશનના મૂળમાં, બન્ને પૂજ્યોની ભાવનાની સાથોસાથ પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. જ || ગણિ શ્રી શ્રીચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી જિનેશચંદ્ર વિ. મ.નો અપૂર્વ પરિશ્રમ, વિધિકાર શ્રીયુત નવીનભાઈ |II સઝન-જામનગરવાળાનો બહોળો અનુભવ તથા શ્રી મુલુંડ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ આદિ શ્રી સંઘો તથા ગુરુગુણાનુરાગીભક્તવર્ગ શાળા વગેરેનો આર્થિક સહયોગ, શ્રી જગદીશભાઈ ભીખાભાઈ જૈનનું સેટીંગ, નેહજ એન્ટરપ્રાઈઝવાળા જયેશભાઈ આદિ ત્તિ ભાઈઓની કામની સૂઝ અને કોમ્યુટરની કરામત કામ કરી ગયેલ છે. 1 II અંતરથી પ્રાર્થના છે કે આ અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ વિધિના ગ્રંથનો પૂજ્ય આચાર્ય ભગવંતાદિ મુનિભગવંતો તેમજ વિધિજ્ઞ||| T વિધિકારકો વધુમાં વધુ ઉપયોગ કરી પરમાત્માની ભક્તિમાં ઓતપ્રોત બને લિ. શ્રી રાંદેરરોડ જૈન સંઘ-સુરત T૪T) विधि Jain Education Inteudonal For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy