SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ TIઉoliા છે છે વ ૩૪ શ્રીં ક્રૂ ર્ થૈ paહાન્ સંતોષા (પૂજન કરવાવાળા ૩૪ શ્રી વૈરાને નમ: I). અર્થ:- ત્રણ વાર. મંત્ર ૐ શ્રીં મૈં ક્યું રેંદ્ર ગ્રહદ્ સંવષ ૨૦ના પરિપિંડિત પૂજા– એક થાળની અંદર શ્રીફળ એક, પાંચ ફળ, પાંચ નૈવેદ્ય, એક ઘેબર, નાગરવેલના પાનની Uઉપર સોપારી, પતાસું, પીળા ચોખા, તજ, લવીંગ, એલચી, બદામ, સાકરનો ટૂકડો, ખારેક, પંચરત્નની પોટલી, ૧, ૨ Ifરૂપિયો, પીળું રેશમી વસ્ત્ર, મીંઢળવાળી નાડાછડીનો દડો, રૂપેરી-સોનેરી વરખ, પાણીનો કળશ, કેસરની વાટકી, ફૂલ! તથા ફૂલની માળા, નાળિયેરનો ગોટો, સફેદ સૂતરાઉ ધ્વજા વગેરે લઈને ઉભા રહેવું. ॐ इन्द्राऽग्नि-यम-नैर्ऋत-वरुण-वायु-कुबेरेशान-ब्रह्म-नागेति दशदिक्पाला जिनपतिपुरतोऽवतिष्ठन्तु स्वाहा।। છે એ મંત્ર બોલી ક્રિયાકારક પાટલાના ચારે ખૂણે થોડું થોડું જલ રેડે. પછી પાટલા ઉપરથી પૂજા કરેલ દરેક ફળ-નેવેદ્ય લઈ લેવા. મધ્યમાં શ્રીફળ, ઘેબર તથા નાગરવેલનું પાન વગેરે પધરાવવું. પીળા રેશમી કપડાથી તે પાટલો ક્રિયાકારક शलाका પુરષ મીંઢળ નાડાછડીથી બાંધે, પાણીના છાંટણા કરી તેની ઉપર રૂપેરી-સોનેરી વરખ છાપવો. કેસરના છાંટણા કરવા.) ફૂલની માળા ચઢાવવી, ફૂલ ચઢાવવા. સફેદ વજા:- સફેદ ધ્વજાને કેસરનો સાથિયો કરી નાની ધ્વજ દિક્ષાલના પાટલા ઉપર નાળિયરના ગોટામાં જતી જ મૂકવી. બીજી મોટી સફેદ ધ્વજા ભગવાનની ડાબી બાજુ થાંભલા આદિમાં નીચેનો મંત્ર બોલી બંધાવવી. ॥ ॐ हीं इन्द्रादयो दिक्पालाः स्वस्वदिशि स्थिता विघ्नशान्तिकरा भगवदाज्ञायां सावधाना भवन्तु स्वाहा । । ल्प લ अञ्जन # For Private & Personal Use Only Jain Education ins onal 171 www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy