SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ - : જ મંત્ર :- ૩ઝ & સર્વોપદ્રવાન્િવહિં રક્ષ રક્ષ સ્વાહા ! T૧૪ila બાકુળા આપવાની વિધિ :- ક્રિયાકારક પુરુષ સ્નાત્રિયાઓને પાણીનો કળશ, કેસર, પુષ્પ, કુસુમાંજલિ સોપારી, ધૂપ, દીપ, થાળી-વેલણ સાથે લઈને જિનમંદિરની અગાસી અથવા આગળના ચોકમાં સન્મુખ અથવા પ્રભુજીની છે જમણી બાજુ જાય અને ત્યાં દશે દિશામાં નીચેના મંત્ર બોલી બાકુલા આપે. - પૂર્વ દિશામાં ૩% નમ ન્નાથ સ્વાદ | અગ્નિ ખૂણામાં ૩% નોનવે સ્વાદા | દક્ષિણ દિશામાં ૩ જ માય સ્વાહા ! નત્ય ખૂણામાં ૩% નમો નેતા સ્વાદ પશ્ચિમ દિશામાં ૩ઝ નમો વરુ સ્વાદા | વાયવ્યl| જ ખૂણામાં નમો વાયવે સ્વEા ઉત્તર દિશામાં નમ: જેરા સ્વET I ઈશાનખૂણામાં 28 નમ કૃશાના. મન- સ્વાદ . ઉપર આકાશમાં ૩% નમો ત્રાપો સ્વાદ | નીચે ભૂમિ ઉપર ઝ નમો નાગ સ્વાદા | शलाका આભક્ષા :- વિધિમાં બેસનાર દરેકને તિલક કરવું. મીંઢળ બાંધવું. ગુરુમહારાજ, ક્રિયાકારક તથા પૂજનમાં ન પ્રતિ છે બેસનાર દરેકે ઈરિયાવહી કરી વજપંજરસ્તોત્રથી આત્મરક્ષા (પાના નં. ૩૮) કરવી. દશદિક્ષાલનો આલેખ - દિક્ષાલના પાટલાને પાણીથી ધોઈ ચારે બાજુ ફરતી નાડાછડી બંધાવવી. એક JAવાટકીમાં કસ્તૂરી, અંબર, ગોરો ચંદન, રતાંજલિ, અગર, હિંગલોક, બરાસ, સુખડ, કેસર, કપૂર મિશ્રિત કરી દાડમ||II. વિથિ અથવા અધેડા (જઈની) કલમ વડે ક્રમસર દશે દિક્યાલોનો પાટલાના ખાનામાં આલેખ કરવો, કુસુમાંજલિ ચઢાવવી તથાપા૫૪ Jain Education Hકૂલ ચઢાવવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy