SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૮૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'अर्द्धतृतीया हस्ता दीर्घाणि'-आयतानि षट्त्रिंशदङ्गुलानि 'रुन्दानि' विस्तीर्णानि, 'द्वितीयं' पटलमानं'प्रतिग्रहाद्' भाजनात् स्वशरीराच्च निष्पन्नम्', एतदुभयोचितमिति गाथार्थः ।। ८०६ ।। શાસ્ત્રમાં કહેલ ભિન્ન ભિન્ન સંખ્યાને આશ્રયીને પડલાની સંખ્યા કહી, હવે તેમનું જ પ્રમાણમાન કહે છે લાંબા અઢી હાથ અને પહોળા છત્રીસ આગળ (ત્રણવંત) એ પડલાનું માપ છે, અથવા પડલાનું બીજું માપ પાત્ર અને સ્વશરીરને આશ્રયીને છે, અર્થાત્ પાત્રના અને સ્વશરીરની ઊંચાઈજાડાઈના માપ પ્રમાણે પડલા નાના-મોટા રાખવા. [૮૦૬] एतत्प्रयोजनमाह पुप्फफलोदगरयरेणुसउणपरिहार एयरक्खट्ठा । लिंगस्स य संवरणे, वेओदयरक्खणे पडला ॥ ८०७ ॥ वृत्तिः- 'पुष्पफलोदकरजोरेणुशकुनपरिहार:'-काकादिपुरीष: 'एतद्रक्षार्थं, लिङ्गस्य च संवरणे'संरक्षणे स्थगने वेदोदयरक्षणे' स्त्रीपुंवेदोदयरक्षणविषये पटलान्यु'पयोगीनीति गाथार्थः ।। ८०७ ॥ પડલાઓનું પ્રયોજન કહે છે– નહિ ઢાંકેલા પાત્રમાં પુષ્પ, ફલ, (સચિત્ત) પાણી, રજ (સચિત્તપૃથ્વીકાય), ધૂળ, કાગ વગેરે પક્ષીઓની વિઝા વગેરે પડવાનો સંભવ હોવાથી તે ન પડે એ માટે, પુરુષચિહ્નને ઢાંકવા, તથા સ્ત્રીવેદ અને પુરુષવેદના રક્ષણ માટે (= પુરુષચિહ્ન જોઈને કોઈ સ્ત્રીને સ્ત્રીવેદનો અને પુરુષને પુરુષવેદનો ઉદય ન થાય એ માટે) પડલા રાખવાના છે. [૮૦૭]. रजस्त्राणप्रमाणमाह माणं तु रयत्ताणे, भाणपमाणेण होइ निष्फन्नं । पायाहिणं करिति, मज्झे चउरंगुलं कमइ ॥ ८०८ ॥ वृत्तिः- 'मानं तु 'रजस्त्राणे' रजस्त्राणविषयं 'भाजनप्रमाणेन भवति निष्पन्नं', तच्चैवं वेदितव्यमित्याह-'प्रादक्षिण्यं कुर्वत्' पुष्पकादारभ्य पात्रस्य 'मध्ये' चतुरङ्गल'मिति मुखे चत्वार्यङ्गलानि यावत् 'क्रमति', अधिकं तिष्ठतीति गाथार्थः ॥ ८०८ ॥ રજસ્ત્રાણનું પ્રમાણ કહે છેરજસ્ત્રાણનું પ્રમાણ પાત્રના માપ પ્રમાણે છે. તે આ પ્રમાણે પાત્રને બહારથી ચારે બાજુ વીંટતાં પાત્રની અંદર કાંઠાથી ચાર આંગળ સુધી રહે તેટલું રાખવું. [૮૦૮] ૧. પૂર્વકાળે ચોલપટ્ટો ટૂંકો, કંદોરાવિના કોણીથી દબાવીને કારણે જ્યારે પહેરવામાં આવતો, ત્યારે ગોચરી જતાં સાધુને પડલાથી લજ્જાનું રક્ષણ થતું. વર્તમાનમાં વસતિમાં જ રહેવાનું હોવાથી ચોલપટ્ટો કાયમ પહેરી રાખવામાં આવે છે. આથી પડલા પણ પાત્રને ઢાંકવા પૂરતા ટૂંકા વપરાય છે. (ધ. સં. ભાષાં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy