SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति:- 'लग्नादिषूत्तरत्सु सत्सु तदन्यप्रत्यासन्नविरहेण 'ततः प्रतिपद्य' यथालन्दं રાત્રિńત્ય ‘ક્ષેત્રહિઃ સ્થિતા:' વિશિષ્ટયિાયુōા: ‘વૃત્તિ યવૃત્તીતમ 'થશેવું, ‘તંત્ર ચાયં’ વિધિ:- યહુત ‘રાત્રા આચાર્ય'સ્તત્સમીમિતિ ગાથાર્થઃ ॥ ૪૨ ॥ किमित्याह सिं तयं पयच्छ, खित्तं एन्ताण तेसिमे दोसा । वंदंतमवंदंते, लोगम्मी होइ परिवाओ ॥ १५४४ ॥ વૃત્તિ:- ‘તેભ્યસ્ત પ્રયત્ત્વ'થશેષં, મેિતવેવમિત્પાદ-‘ક્ષેત્રમાતાં' તથ્ ‘તેષાં’ યથાન્તિાનાં ‘તે લોષા:’-વલ્યમાળા: ‘વમાનાનાં’ સાધૂનું ‘અવમાનાનાં' તેવાં ‘તોજ भवति परिवादः', यद् वैते अलोकज्ञा यद्वा परे शीलरहिता इति गाथार्थः ॥ १५४४ ॥ અર્થનો થોડો ભાગ ભણવાનો બાકી રહી જવામાં કારણ જણાવે છે— અર્થનો થોડો ભાગ ભણવાનો બાકી રહ્યો હોય ત્યારે કલ્પ સ્વીકારવા માટે લગ્ન, યોગ, ચંદ્ર બળ વગેરે પ્રશસ્ત હોય, હવે જો ભણવા માટે વિલંબ કરે, તો તે લગ્ન વગેરે જતાં રહે અને નજીકમાં તેવાં પ્રશસ્ત લગ્ન વગેરે ન આવતાં હોય, આથી તેટલું ભણવાનું બાકી રાખીને પણ ગચ્છમાંથી નીકળીને યથાલંદ કલ્પનો સ્વીકાર કરે. પછી વિશિષ્ટ અનુષ્ઠાનોથી યુક્ત તે યથાલંદો ગુરુ જે ક્ષેત્રમાં રહેલા હોય તે ક્ષેત્રથી બહાર રહીને બાકી રહેલા અર્થને ભણે. તેમાં વિધિ એ છે કે- આચાર્ય તેમની પાસે જઈને, [૧૫૪૩] તેમને બાકી રહેલો અર્થ આપે=સમજાવે. અર્થ સમજવા યથાલંદિકોએ આચાર્ય પાસે આવવું જોઈએ તેના બદલે આચાર્ય તેમની પાસે શા માટે જાય ? એ જણાવે છે- અર્થ સમજવા માટે યથાલંદિકો ગુરુના ક્ષેત્રમાં (= ગુરુ પાસે) આવે તો દોષો લાગે. તે આ પ્રમાણે- (એવી મર્યાદા છે કે યથાલંદિકો આચાર્ય સિવાય બીજા કોઈને ય (દીક્ષાપર્યાયથી મોટાને પણ) વંદન ન કરે. અને ગચ્છવાસી બધા (દીક્ષાપર્યાયથી મોટા પણ) સાધુઓ તેમને વંદન કરે. આથી) યથાલંદિકો વંદન કરનારા તે સાધુઓને વંદન કરે નહિ, તેથી લોકમાં નિંદા થાય. અથવા લોકો કહે કે આ (યથાલંદિકો) લોકવ્યવહારને પણ જાણતા નથી. અથવા બીજા (ગચ્છવાસી સાધુઓ) 'શીલથી (સાધુઓના આચારોથી) રહિત છે એમ લોકો માને. [૧૫૪૪] ण तरिज्ज जई गंतुं, आयरिओ ताहे एइ सो चेव । अंतरपल्लीपडिवसभगामबहि अण्णवसहिं वा ॥। १५४५ ॥ वृत्ति:- 'न तरेत्' न शक्नुया द्यदि गन्तुं तत्राचार्यः तदा ऽऽगच्छति स एव ' યથાન્તિ:, વવેત્યાઃ- ‘અત્તરપશ્ચિ’ ક્ષેત્રાત્ સાદ્ધદ્વિભૂતિાં, ‘પ્રતિવૃષભપ્રામ' દ્વિભૂતસ્થં, તથા ‘વહિ' ક્ષેત્રાત્ ‘અન્યવસતિ’, ક્ષેત્ર વાળØન્તીતિ ગાથાર્થઃ || ૬૪૯ || ૧. જો ગચ્છવાસી સાધુઓ શીલસંપન્ન હોય તો યથાલંદિકો તેમને વંદન કેમ ન કરે ? યથાલંદિકો તેમને વંદન કરતા નથી માટે શીલરહિત છે એમ માને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy