SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉત્તર- જો ધર્મદેશના, અનુષ્ઠાન વગેરેનો મોક્ષને પમાડવાનો સ્વભાવ નથી તો મોક્ષમાં જનાર જીવને આશ્રયીને તેમનો મોક્ષ પમાડવાનો સ્વભાવ કેમ છે ? અર્થાત્ તો મોક્ષમાં જનાર જીવ દેશના, અનુષ્ઠાન આદિથી મોક્ષમાં કેમ જાય છે ? [૧૦૫૬] इहैवाक्षेपपरिहारशेषमाह भव्वत्ते सइ एवं, तुल्ले एअंमि कम्ममाईण । तमभव्वदेसणासममित्थं निअमेण दट्ठव्वं ॥ १०५७ ॥ वृत्ति:- ‘भव्यत्वे सत्येवं' - देशनादिमोक्षजननस्वभावमित्याशङ्कयाह-'तुल्ये' सर्वथा सदृश एव 'एतस्मिन्' भव्यत्वे सर्वजीवानां 'कर्म्मादीनां कर्म्मकालपुरुषकाराणां 'तत्' तत्सभावत्वं भव्य-त्वोपक्रमणादिरूपं 'अभव्यदेशनासमं', तत्त्वतो न तत्स्वभावत्वमभव्यभव्यत्ववत्सदृशस्यासादृश्यकारणानुपपत्तेः ‘अत्र' व्यतिकरे 'नियमेन द्रष्टव्यम्' - अवश्यन्तयैतदेवं भावनीयम्, एवमपि तथाभ्युपगमे सत्यभव्यमोक्षप्रसङ्गोऽनिवृत्त एवेति गाथार्थः ॥ १०५७ ॥ અહીં જ શેષ પ્રશ્નોત્તરી કહે છે— ભવ્યત્વને આશ્રયીને દેશના આદિનો મોક્ષ પમાડવાનો સ્વભાવ છે એવા વાદીના ઉત્તરને મનમાં કલ્પીને કહે છે કે- સર્વ જીવોનું ભવ્યત્વ સર્વથા તુલ્ય જ હોય તો કર્મ, કાલ અને પુરુષાર્થનું ભવ્યત્વમાં ઉપક્રમણરૂપ સ્વભાવ અભવ્યદેશના સમાન છે, અર્થાત્ કર્માદિનો ભવ્યત્વમાં ઉપક્રમણ આદિ કરવાનો સ્વભાવ નથી. કારણ કે જેમ ધર્મદેશના અભવ્યને ભવ્ય બનાવી શકતી નથી, તેમ કર્માદિ સમાનને અસમાન બનાવે એ સંગત થતું નથી. પ્રસ્તુતમાં આ વિષય આ પ્રમાણે અવશ્ય વિચારવો. છતાં તે પ્રમાણે (= કર્માદિનો ભવ્યત્વમાં ઉપક્રમણ કરવાનો સ્વભાવ છે એમ) સ્વીકારવામાં આવે તો અભવ્યનો મોક્ષ થવાની આપત્તિ રહેલી જ છે. [૧૮૫૭] अह अहोसभया, ण मयं सइ तस्स तस्सभावत्तं । एवं च अत्थओ णु, इट्ठो अ मईअपक्खोत्ति ॥ १०५८ ॥ વૃત્તિ:- ‘અર્થતદ્દોષમયાત્' બારળાત્ ‘ન મતં સવા ‘તસ્ય' મવ્યત્વસ્ય ‘તત્વમાવત્વમ્’ अनुपक्रमणादिस्वभावत्वम्, अत्राह - ' एवं चार्थतोऽनूपक्रमणादिरूपत्वाभ्युपगमात् 'इष्ट एव' - અમ્યુપાત વ્ ‘મરીય: પક્ષ કૃતિ' ગાથાર્થ: || ૨૦૮ ॥ હવે જો આ (= અભવ્યોનો મોક્ષ થવાના પ્રસંગ રૂપ) દોષના ભયના કારણે જો તમને સદા કર્માદિથી ભવ્યત્વમાં ઉપક્રમણાદિ સ્વભાવ (= કર્માદિથી ભવ્યત્વ સંસ્કારિત થાય છે એ) ઈષ્ટ નથી, તો આ પ્રમાણે પરમાર્થથી તો તમોએ (અનૂપમળાવિપત્નાયુપામાત્) પાછળથી ઉપક્રમણાદિનો સ્વીકાર કરવાથી અમારો જ મત સ્વીકાર્યો. [૧૦૫૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy