SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સમતાશતક (સાથે) યાકો ભાજે શમવધ, ખિમા સહજ મેં જોર ક્રોધ જોધ૫૪ કિ૬ કરિ કરિ, સે અપને બલર. ૨૫ - જેને શમરૂપી પતિની પત્ની ક્ષમારૂપી સ્ત્રી સહજમાં એરપૂર્વક પછી નાખે છે તે ક્રોધરૂપી યોદ્ધો પોતાના બલની જાહેરાત શું જોઈને કરતે હશે ? ૨૫ દેત ખેદ વરજિત ખિમા", ખેદ રહિત સુખરાજ; ઇનમેં નહિ સંદેહ કછુ, કારન સરિખે કાજ. ર૬ ક્ષમાં ખેદ વિનાની છે (એટલે કે તેને ધારણ કરવામાં કશું કઈ નથી પડતું). તેથી તે ખેદ વિનાના સુખને ઉપન્ન કરે છે એ વાતમાં કશે જ સંદેહ નથી. કારણ કે, કારણને અનુસાર કાર્ય હોય છે. ૨૬ પરબત ગરબે શિખર ચડ6, ગુરુકુ ભી લઘુ રૂપ; કહિતિહાપ૯ અચરજ કિ ? કથન ન અનુરૂપ, ૨૭ ગવરૂપી પર્વતના શિખર પર ચઢેલે પ્રાણુ ગુરુ એને પણ લઘુ વરૂપે કહે-(ગણવે તેમાં અચરજ છે? કારણ કે કથન જ્ઞાનને અનુરૂપ હોય છે. ૨૭ પર સમ ઈ. ૫૩ ક્ષમા. M ૫૪ યોધ. M. ૫૫ વર્જિત ક્ષમા. [. પક ઇનમિં નહી J. પાક પર્વત. M. ૫૮ ચઢ. ઈ. ૫૯ હે. તહ. M. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy