SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાશતક (સાથે) તે ભી આશ્રવ તાપકે, ઉપશમ કરન નિદાન; બરષત હું નાકે વચન, અમૃત બિંદુ અનુમાન. ૪ તે પણ આશ્રવના તાપનું ઉપશમન કરવામાં કારણભૂત, અમૃતના છાંટશુ સમા (અનુભવના) વચનેને હું વર્ષાવું છું. ૪ ઉદાસીનતા પરિનયન, ગ્યાં(ગ્યા) થાં(થા)ને રંગરેલ; અષ્ટ અંગ મુનિ! ચોગક, એહી અમૃત નિચેલ. ૫ હે મુનિ! ઉદાસીનભાવની આત્મામાં પરિણતિ અને જ્ઞાનધ્યાનમાં એકતાનતા આ બે વસ્તુ અષ્ટ અંગવાળા ભેગને અમૃતભૂત નિચોડ છે. ૫ અનાસંગમતિ વિષયમેં, રાગદ્વેષકે છેદ; સહજભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ૬ વિષયોમાં અનાસક્તબુદ્ધિ, રાગદ્વેષને છેદવાને ઉદ્યમ, સહજ સ્વભાવમાં લયલીનપણું આ બધા ઉદાસીનતાના જ ભેદ છે. ૬ તાકે કારન અમમતા, તામે" મન વિસરામ; કરે સાધુ આનંદઘન, હેવત આતમરામ, ૭ તે ઉદાસીનતા લાવવામાં કારણભૂત નિમમપણું છે. તેમાં, આનંદઘન (આનંદમાં મસ્ત) મુનિ પિતાના મનની વિશ્રાતિ કરે છે જેથી આત્મામાં રમણ કરતે થાય છે. ૭, ૪૦ મિં ઈ. ૫ તામિં. J, ૬ કરિ. J. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy