________________
સમતાશતક (સાથે)
તે ભી આશ્રવ તાપકે, ઉપશમ કરન નિદાન; બરષત હું નાકે વચન, અમૃત બિંદુ અનુમાન. ૪
તે પણ આશ્રવના તાપનું ઉપશમન કરવામાં કારણભૂત, અમૃતના છાંટશુ સમા (અનુભવના) વચનેને હું વર્ષાવું છું. ૪
ઉદાસીનતા પરિનયન, ગ્યાં(ગ્યા) થાં(થા)ને રંગરેલ; અષ્ટ અંગ મુનિ! ચોગક, એહી અમૃત નિચેલ. ૫
હે મુનિ! ઉદાસીનભાવની આત્મામાં પરિણતિ અને જ્ઞાનધ્યાનમાં એકતાનતા આ બે વસ્તુ અષ્ટ અંગવાળા ભેગને અમૃતભૂત નિચોડ છે. ૫ અનાસંગમતિ વિષયમેં, રાગદ્વેષકે છેદ; સહજભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ૬
વિષયોમાં અનાસક્તબુદ્ધિ, રાગદ્વેષને છેદવાને ઉદ્યમ, સહજ સ્વભાવમાં લયલીનપણું આ બધા ઉદાસીનતાના જ ભેદ છે. ૬ તાકે કારન અમમતા, તામે" મન વિસરામ; કરે સાધુ આનંદઘન, હેવત આતમરામ, ૭
તે ઉદાસીનતા લાવવામાં કારણભૂત નિમમપણું છે. તેમાં, આનંદઘન (આનંદમાં મસ્ત) મુનિ પિતાના મનની વિશ્રાતિ કરે છે જેથી આત્મામાં રમણ કરતે થાય છે. ૭,
૪૦ મિં ઈ. ૫ તામિં. J, ૬ કરિ. J.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org