SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્ર કા શ ને જ (૧) પ્રતિક્રમણની પવિત્રતા– પ્રતિક્રમણ સૂત્રના રચયિતા, તેની આવશ્યકતા, પ્રતિક્રમણની ચારિત્ર ઉપર અસર વગેરે વિષયોની વિશદ મીમાંસા કરી અનેક શંકાઓના શાસ્ત્રીય સમાધાન આમાં આપવામાં આવ્યા છે. વિ. સં. ૨૦૦૭ મૂલ્ય રૂા૦-૬૨ (૨) પ્રતિકમણ સૂત્ર પ્રબોધટીકા ભા. ૧ લો. પ્રતિક્રમણ સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગ પૈકી આ પ્રથમ ભાગમાં નવકાર મંત્રથી આરંભી ગરિ વેચાi સુધીનાં સૂત્ર સામેલ કરવામાં આવ્યાં છે, કાયોત્સર્ગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યો છે, પૂજની પરિભાષા સમજાવાઈ છે, આનંબન યોગનું રહસ્ય દર્શાવાયું છે. આ ભાગના પાંચેય પરિશિષ્ટ ફરી ફરીને વાંચવા જેવાં છે. વિ. સં. ૨૦૦૭ મૂલ્ય રૂા. ૫-૦૦ જ (૩) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભા. ૨ – આ બીજા ભાગમાં “માવાન” થી આરંભી અત્તર * આ નિશાનીવાળા ગ્રન્થ અપ્રાપ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy