SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ બધી બિલાડીઓને દૂર મોકલાવી દીધી. પરંતુ બન્યું એમ કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી, તેવામાં બાલકિપર અકસ્માત લાકડાનો આગળિયો પડવો અને બાલક મરણ પામે. વરાહમિહિર તો એથી ખૂબ જ શરમાઈ ગયો. શ્રીભદ્રબાહુ એ વખતે રાજાને મળવા ગયા અને સંસારનું સ્વરૂપ સમજાવી ધીરજ આપી. રાજાએ તેમના જ્યોતિષશાનની પ્રશંસા કરી અને સાથે એ પણ પૂછ્યું કે બિલાડીથી મરણ થશે એ વાત કેમ સાચી ન પડી ? એ વખતે સરિજીએ લાકડાને આગળિયો મંગાવ્યો. તે તેના છેડા ઉપર બિલાડીનું મોટું કરેલું હતું. આ પ્રસંગથી વરાહમિહિરને દેશ વચ્ચે અને મરીને તે વ્યંતરદેવ થતાં જૈન સંઘમાં મહામારી-ગ જેવો રોગચાળો ફેલાવવા લાગ્યા પરંતુ શ્રીભાવબાહુવામીએ “ઉવસગહર સ્તોત્ર બનાવીને સંધને મુખપાઠ કરવા કહ્યું અને તેથી તે ઉપદ્રવ દૂર થશે, ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત થયું છે. આ સ્તોત્રમાં અનેક ચમત્કારી મંત્ર-યંત્રો ગોઠવેલા છે, જે તેના પર રચાયેલી વિવિધ ટીકાઓથી જાણી શકાય તેમ છે. આ સ્તોત્રની મૂળ ગાથાઓ પાંચ જ છે, એટલે વધારે ગાથાવાળા જે તેને મળે છે, તે પાછળથી રચાયેલાં છે.* * “ઉવસગ્ગહર સ્તોત્ર'નું વિશેષ રહસ્ય જાણવા માટે જુએ “પ્રબોધટીકા, ભાગ પહેલે, સૂત્ર ર૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy