SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ સૂત્રપરિચય— ‘ સમ્પ્રત્યયસુત્ત’’ એટલે શતવ નામનું સૂત્ર. જ્યારે જિનેશ્વરદેવ એટલે તીર્થંકર ભગવાન દેવલાકમાંથી ચ્યવીને માતાના ગલમાં આવે છે, ત્યારે * મહારાજ (ઈંદ્ર) આ સૂત્ર વડે તેમનું સ્તવન કરે છે, તેથી આ સૂત્રને ‘શક્રસ્તવ’ કહેવાય છે. આ સૂત્રનુ` બીજું નામ ‘પ્રણિપાત દ’ડક' છે. અરિહંતનુ સ્વરૂપ પ્રશ્ન—જિના કેટલા પ્રકારના છે ? ઉત્તર-ચાર પ્રકારના : નામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન અને ભાવજિન. પ્રશ્ન—નામજિન કાને કહેવાય ? ઉત્તરઋષભ, અજિત વગેરે જિનનાં નામેાને નામજિન હવાય. પ્રશ્નસ્થાપનાજિત ાને કહેવાય ? 'ઉત્તર—સુવર્ણ', રત્ન, પાષાણુ વગેરેની જિનપ્રતિમાઓને સ્થાપનાર્જિન કહેવાય. પ્રશ્ન—દ્રજિન કે ને કહેવાય ? ઉત્તર-ભવિષ્યમાં જિત થનારા શ્રેણિક વગેરેના જીવાને દ્રજિન કહેવાય. પ્રશ્ન- ભાવજિત કોને કહેવાય ? ઉત્તર—જેઓ કેવલજ્ઞાન પામીને, અહંત બનીને, સમવસરણમાં બેસી ઉપદેશ આપે છે, તેમને ભાજન કહેવાય. પ્રશ્ન—શક્રસ્તવમાં કયા જિતાની વંદના-સ્તુતિ કરવામાં આવી છે ? ઉત્તરભાવજિનાની. તેની છેલ્લી ગામામાં દ્રવ્યજિનેની પણ વંદનાસ્તુતિ કરવામાં આવી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy