SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ બેદિયાણું–બાધિબીજની | જિણાણું જાવયાણું-જિતનારાપ્રાપ્તિ કરાવનારાઓને. ઓને તથા જિતાવનારાઓને,. જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિને બોધિ” કહેવામાં આવે છે. જેઓ સ્વયં જિન બનેલા છે ધમયાણું–ધમ સમજાવ તથા બીજાઓને જિન બના વનારા છે, તેઓને. નારાઓને. ધમ્મદે સયાણું-ધર્મની દેશના તિનાણું તાયાણું-જેઓ આપનારાઓને. સંસાર સમુદ્રને પાર પામી ગયા છે તથા બીજાઓને પાર ધમનાયગાણું-ધર્મના સાચા પમાડનારા છે, તેઓને. સ્વામીઓને. ધમસાણં-ધર્મના સાર બુદ્ધાણં બહયાણું-જેઓ પોતે થિઓને, ધર્મરૂપી રથને ચલા બુદ્ધ છે અને બીજાઓને વવામાં નિષ્ણાત સારથિઓને. બોધ પમાડનારા છે, તેઓને. ધમવરચાઉરંતચવટીણું – ! મુત્તાણું અગાણું-જેઓ ધર્મરૂપી શ્રેષ્ઠ ચતુરંત મુક્ત થયેલા છે તથા બીજાઓને ચક્રવતઓને, ચાર ગતિને મુક્ત કરાવનાર છે તેઓને. નાશ કરનારા ધર્મચક્રનું સવનૂર્ણ સવદરિસીણું– પ્રવર્તન કરનારા ચક્રવતી એને. સર્વશીને, સર્વદશ એને. વરબ્રેષ્ઠ. સિવમયલમયમર્ણતમખચારિંતચક્કવટ્ટી-ચાર ગતિ થમવ્હાબાહમપુણવિત્તિનો નાશ કરનાર ધર્મચક્રનું શિવ, અચલ, અરજ, અનંત, પ્રવર્તન કરનારા. અક્ષય, અવ્યાબાધ અને અપરિહયવરનાણદંસણ અપુનરાવૃત્તિ. ધરાણું–જેઓ હણાય નહિ શિવ-ઉપદ્રવથી રહિત. એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને અયલ–સ્થિર. ધારણ કરનારા છે, તેઓને. અય-વ્યાધિ અને વેદનાથી રહિત અપડિય-હણાય નહિ એવું અનંત-અંતથી રહિત. વિયટ્ટમાણું જેમનું છઘ અફખય–ક્ષય રહિત. સ્થપણું ચાલ્યું ગયું છે, તેઓને, અવ્વાબાહ-કર્મજન્ય પીડાછાસ્થપણાથી રહિતને. આથી રહિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy