SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ સૂત્રપરિચય આ સૂત્રમાં કાર્યાત્મગના આગારી ગણાવેલા છે તથા કાયાત્મગને સમય, સ્વરૂપ અને પ્રતિજ્ઞા દર્શાવેલાં છે. તેમાં અન્નત્ય ઊસસિગ્મેણું' થી ‘હુ મે કાઉસગ્ગા' સુધીના ભાગમાં કાર્યાત્મના માગારા છે, જાવ અરિહંતાણું થી ન.પારેમિ તાવ' સુધીના ‘ભાગમાં કાર્યાત્સગનૈા સમય છે, કાય ’.થી ‘ ઝાણેણું ” સુધીના ભાગમાં કાર્યાત્મનું સ્વરૂપ છે અને ‘ અપ્પાણુ વેસિરામિ' એ શબ્દોમાં ઢાયાસની પ્રતિજ્ઞા છે. ' કાર્યાત્મ 6 પ્રશ્ન-કાયાત્સના અથશા? ઉત્તર-કાયાને ઉત્સંગ' તે કાયાત્સર. પ્રશ્ન—કાય એટલે? ઉત્તર-દેહ કે શરીર. પરંતુ અહીં તેને અથ પ્રવૃત્તિવાળું શરીર સમજવાના છે. પ્રશ્ન-ઉત્સગ એટલે ? ઉત્તર-ત્યાગ. પ્રશ્ન—આ રીતે કાચાસના અથ શા થયા ? ઉત્તર-પ્રવૃત્તિવાળા શરીરના ત્યાગ કરવા તે કાયાત્સ`, અર્થાત્ શરીરવડે પ્રવૃત્તિ કરવાનું છેડી દેવું, તેનું નામ કાયાત્સ પ્રશ્ન—શું કાર્યાત્સગ માં શરીર વડે કાઈ જાતની પ્રવૃત્તિ કરવાની હાતી Jain Education International નથી ? ઉત્તર—-કાચેત્સર્ગોમાં શરીર વડેતેટલી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે કે જે યાનમાં સ્થિર રહેવા માટે ઉપયોગી હૈાય. મન—દાખલા તરીકે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy