________________
( ૧૨ ) જેસી માયા ભતકી, તે સકળ એ સાથ, ૬ મોહ મદિરાના પાનથી, વિકળ ભયા જે જીવ તિનકું અતિ રમણિક લગે,મગનરહે સદૈવાદ મિથ્થામતિના જોરથી, નવી સમજે ચિતમાંય કેડ જતન કરે બાપડ એ રહેવેકે નહી.૭ એમ જાણી ત્રણ લોકમાં, જે પુગલ પર્યાય તિનકી હું મમતા તળું, ધરૂં શમતા
ચિત્ત લાય. ૭૧ એહ શરીર નહીં માહરૂં, એતે પુલ બંધ હું તો ચેતન દ્રવ્ય છું, ચિદાનંદ સુખકંદ, ૭ એહ શરીર નાશથી, મુજ નહિ કાંઈ ખેદ હુ તો અવિનાશી સદા, અવિચળ અકલ
અભેદ ૭ દેખે મેહ સ્વભાવથી, પ્રત્યક્ષ કે જેહ; અતિ મમતા ધરી ચિત્તમાં, રાખણ ચાહે
તેહ, ૭
પણ તે સખી નવિ રહે, ચંચળ જેહ સ્વભાવ દુખદાયી એ ભવ વિશે, પરભવ અતિ
દુઃખદાય, ઉલ
Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org