SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) બેધિની વિશેષ પુષ્ટી કરનાર થઈ પડે તેવું શ્રીમાન વિનયવિજયજી ઉપાધ્યાય કૃત પુન્યપ્રકાશનું સ્તવન અને શ્રીમાન ચિદાનંદજી મહારાજ કૃત અસરકારક અને બોધદાયક દૂર હાઓ આપવામાં આવ્યા છે. જેથી આ ગ્રન્થની ઉપયોગિતા કેટલી બધી છે તે સૂઝ સ્ત્રી પુરૂષને અવશ્ય સમજાય તેમ છે. અમે જીજ્ઞાસુ અને મુમુક્ષુ આત્માઓને આ ગ્રન્થ પુનઃ પુનઃ વાંચવા વિચારવા ભલામણ કરી અને છેવટે મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજીએ આ ગ્રંથ સાર્થાત વાંચી સુધારી આપે તે માટે તેમને અને દ્રવ્ય સહાય આપનાર સખી ગૃહસ્થને અંત:કરણથી આભાર માની વિરમીયે છીયે. આ ગ્રંથની પહેલી આવૃત્તિ થી મુદતમાં થઈ રહેવાથી આ બીજી આવૃત્તિ છપાવવામાં આવી છે જેમાં પદ્માવતીની આ રાધના વધારે દાખલ કરેલ છે. ભૂલ ચૂક મિચ્છામિ દુક્કડં ઇતિશમ લી, પ્રસિદ્ધ કર્ત Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy