SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરોદય જ્ઞાન ज्ञानरवि वैराग जस, हीरिदे चंद समान । તાસ નિટ જ્હો શિમ રહે, મિથ્યા તમ' દુઃ૬ જ્ઞાન | ૨૮૨ ॥ જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્ય અને વૈરાગ્યરૂપી ચંદ્ર સદા વસે છે, તેની નજીક દુઃખની ખાણુ સમાન મિથ્યાત્વરૂપી અંધકાર કેમ રહે ? (૩૮૩) आप आपणे रूप में, मगन ममत मल खोय | રહે નિરંતર સમરસી, તાસ બંધ નાવ જોય | ૨૮૪ || જે આત્મા પોતાના સ્વરૂપમાં મગ્ન બની મમત્વરૂપી મલનો નાશ કરે છે અને સદાકાળ સમરસ ભાવમાં જ રહે છે. તેને કોઈ જાતના કર્મબંધ થતા નથી. (૩૮૪) परपरणित परसंगशुं, उपजत विणसत जीव । મિથ્યા મોઢ પમાય છે, પણ બધિત શિવ || ૨૮૧ ॥ ર આ જીવ પર-પરિણતિથી પર-સ્વભાવમાં રમણ કરવાના કારણે જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે પણ જ્યારે મેહરૂપી પરભાવ દૂર થાય છે ત્યારે તે અચલ અને અવ્યાબાધ એવા માક્ષરૂપી સ્થાનને પ્રાપ્ત કરે છે. (૩૮૫) जैसे कंचुक' त्यागथी, विणसत नहीं भुयंग | ટૂદત્ત્વાળી નીય થળ, તૈસે રત લમંદ ॥ ૨૮૬ ॥ ૮૫ જેવી રીતે કાંચળીના ત્યાગથી સર્પના નાશ નથી થતા, તેવી જ રીતે જીવ પણ દેહના ત્યાગથી અભંગ જ રહે છે અર્થાત્ નાશ પામતા નથી. (૩૮૬) जो उपजे सो तुं नहीं, विणसत ते पण नांहि । छोटा मोटा तुं नहीं, समज देख दिल मांहि ॥ ३८७ ॥ જેના જન્મ થાય છે તે તું ( અર્થાત્ આત્મા) નથી અને જે નાશ પામે છે તે (અર્થાત્ શરીર) પણ તું નથી; જે નાનાં કે મોટા થાય છે તે પણ તું નથી – આ વસ્તુ સમજ અને ચિત્તમાં વિચાર. (૩૮૭) મત V ૨ અાષિત-V | રૂઆ ંધ્રુજી V । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy