SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરદય જ્ઞાન इत्यादिक अपयोगको, यामें नहीं विचार । ऐसो ए स्वरज्ञान नित, गुरुगमथी चित्त धार ॥ ३३९ ॥ તિથિ, વાર, નક્ષત્ર, કરણ, યોગ, દિશાશૂળ, લક્ષણપાત, હેરા, દગ્ધતિથિ, મૂળ(નક્ષત્ર), વિષ્ટિકાલ, કુલિકા, લગ્ન, વ્યતિપાત, રાહુ(?), શકાસ્ત, ચોઘડિયાં, યમઘંટા ઈત્યાદિ કઈ જ દુષ્ટ યોગને આ સ્વરોદયમાં વિચાર કરવાને નથી; એવું આ સ્વરજ્ઞાન છે, તેને હમેશાં ગુરુગમથી ચિત્તમાં ધારણ કર. (૩૩૭–૩૩૮-૩૩૯) विगत उदक सर हंस विण, काया तरु विन पात । देव रहित देवल यथा, चंद्र विना जिम रात ।। ३४० ॥ शोभित नवि तप विण मुनि, जिम तप सुमता टार । तिम स्वरज्ञान विना गणक', शोभत नहिय लगार ॥ ३४१ ।। પાણી વિનાનું સરોવર, હંસ અર્થાત્ આત્મા વિનાની કાયા, પાંદડાં વગરનું વૃક્ષ, દેવભૂતિ વિનાનું મંદિર, ચંદ્ર વિનાની રાત્રિ, તપ વિનને મુનિ, તથા સમતા વિનાનું તપ – આ બધાં જેમ શોભતાં નથી તેમ સ્વરજ્ઞાન વિનાને ગણક અર્થાત્ જ્યોતિષી જરાય શોભત નથી. (૩૪૦–૩૪૧) साधन बिन स्वरज्ञानको, लहे न पूरण भेद । चिदानंद गुरुगम विना, साधनहु तस खेद ॥ ३४२ ॥ - સાધના વિના સ્વરજ્ઞાનને પૂર્ણભેદ કઈ પામી શકતું નથી (તેથી) ચિદાનંદ કહે છે કે ગુરુગમ વિના સાધના કરે તેને માત્ર તન–ખેદ અર્થાત્ કાય-કલેશ જ થાય છે. (૩૪૨) નરેગીશરીર માટે સ્વજ્ઞાન दक्षण स्वर भोजन करे, डावे पीये नीर । લાવી કાર + સુવતાં, હોક નિરા શરીર ને રૂ ૪૨ // છે નળ v. ૨ સરવર 1 + “કરવટ’ = પાસું, પડખું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy