SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] ૫. સ`ભેદ પ્રધાન, ધ્યાનસ્થ, પરમપૂજ્ય, પન્યાસજી, શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર. જે પ્રણિધાનમાં ધ્યાતાનેા ધ્યેય સાથે સ'લેષરૂપે અથવા સબધરૂપ ભેદ હેાય છે તે સંભદ્ર પ્રણિધાન છે. શ્રી નવકાર મહામત્રના સભેદ પ્રણિધાનની સાધનામાં લયલીન પૂર્વ પન્યાસજી શ્રી ભદ્ર કરવિજયજી ગણિવરનુ` આ ચિત્રાલેખન, તેઓશ્રીની એકાગ્રતા અને ધ્યાનલીનતાનું દર્શન કરાવી વાચકને ધ્યાનમાર્ગે આગળ વધવામાં સહાયક થશે. સંશ્લેષ માટે શ્રી નમસ્કાર મહામત્રના વર્ણ પૂ. પંન્યાસજી આસપાસ આલેખિત ગીર્વાણુયંત્રમાં વ્યવસ્થિત કરાયેલા માલુમ પડશે. જેકેટ પરિચય. પ્રસ્તુત ગ્રંથના આવરણ પૃષ્ઠમાં (જેકેટમાં) ગ્રંથના અને પ્રકાશક સંસ્થાના અભિધાન ઉપરાંત નમસ્કારના અવિધ પ્રકારી દર્શાવવામાં આવ્યા છે. આ આઠેય પ્રકારા સપૂર્ણ મૂળ ઢાળેા તેમ જ ટમા સહિત સાત દ્વાળાના પ્રાન્ત ગ્રંથમાં દર્શાવવામાં આવેલ છે. પર ંતુ અહીં તે આઠેય પ્રકારોને સમુદિત રીતે વિવિધ રગામાં અને શ્રી ચતુર્વિધ સ’ઘના વિભિન્ન વિભિન્ન અંગેા દ્વારા દર્શાવાયા છે. આ આઠેય પ્રકાર મહર્ષિ શ્રી નર્દિષેણે શ્રી અજિતશાન્તિસ્તવમાં શબ્દદેહ દ્વારા દર્શાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy