SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ [ 133] ઢાળ 2/3 વિવરણ :- (1) શાંત એટલે ઉપશમ ગુણવાળ, (2) દાંત એટલે ઈન્દ્રિયનું દમન કરનાર, (3) ગુણવંત એટલે સૌજન્ય દાક્ષિણ્ય આદિ ગુણવાળ, (4) સંતસેવી એટલે મહા મા પુરુષની મન, વચન અને કાયાથી સેવા કરનાર, (5) નિર્વિષયી, (6) કષાયોને દૂર કરનારે, (7) સમ્યગૂ જ્ઞાની અને સગ્ય દર્શની એટલે જ્ઞાન તેમ જ દશન ગુણનો ધારણ કરનાર, (8) સ્વાદવાદ સિદ્ધાંતમાં રમણ કરનારે એટલે સ્વાદુવાદ મતરૂપ સમુદ્રમાં હંસની પેઠે સમતારૂપી રસને ઝીલનારે(૯) શુભ કર્મ પરિણા મી એટલે પ્રતિપાદન જૈન સિદ્ધાન્તોની દૃષ્ટિથી છે, જેનો ઉલ્લેખ તત્ત્વાર્થ રાજવાતિક આર્ષ (મહાપુરાણ ) આદિ થામાં પ્રાપ્ત થાય છે. અહીં “તરવાર્થ' પદ દ્વારા તત્ત્વાર્થ રાજવાર્તિકનું ગ્રહ શું છે જેમાં એકમાત્ર રઅપ્રમત્ત ગુણરથાનકવર્તીને જ ધર્મધ્યાનના અધિકારી માનનારાઓની માન્યતાનો નિષેધ કરતાં પૂર્વવર્તી ચાર ગુણસ્થાનકવાળાઓને પણ એના અધિકારી તરીકે દર્શાવાયા છે, કારણ કે ધમકાન સભ્ય દર્શનથી ઉત્પન્ન થનારૂં છે. * અને સમ્યગ દર્શનની ઉત્પત્તિ ચોથે ગુણસ્થાનકે થઈ જાય છે તે પછી આગળના પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં ધર્મધ્યાનની ઉત્પત્તિ કેમ ન હોઈ શકે ? ઉપરે તે માન્યતા કે- સાતમે ગુરથાનકે જ ધર્મધ્યાન હોય તે તત્વાર્થાધિગમ ભાગ્ય-સમ્મત તાંબરીય સૂત્રપાઠની છે.... એમ હોઈ શકે કે તે માન્યતા મુખ્ય (ઉત્તમ) ધર્મધ્યાનને દષ્ટિમાં રાખતાં હોય, કારણ કે મુખ્ય ધર્મધ્યાન અપ્રમત્તાને જ હોય બીજાઓને તે ઔપચારિક રૂપથી હોઈ શકે. જે પ્રન્થના આગળના કમાંજ ધ્યાનના મુખ્ય અને ઉપચાર એવા બે ભેદ કરતાં પ્રતિપાદન કરવામાં આવેલ છે. તત્વાર્થસૂત્રના દિગબરીય સુત્રપાઠમાં ધર્મધ્યાનના સ્વામીઓને નિર્દેશ કરતું કોઇ સૂત્ર નથી. જયારે બીજા આર્તધ્યાન આદિના સ્વામીના નિર્દેશ કરતું સૂત્ર સ્પષ્ટ મળે છે. આ વાત ખરેખર વિચારણીય છે. હા, “મારૂાગાય-વિષા-સંરથાન-વિશ્વાથ ધર્થમ” આ સૂત્રની (સુત્ર-૩૬ ) સર્વાર્થસિધિ ટીકામાં તરત-વરત-ગ્રમત સંતાનો મત * આ વાક્ય દ્વારા ચોથાથી સાતમાં ગુણસ્થાન પર્વતના જીવોને આ ધર્મધ્યાનના સ્વામી જણાવ્યા છે. આનાથી એક વાત સરસ ફલિત થાય છે અને તે એ કે જે વિદ્વાનાનો એવો ખ્યાલ છે કે દિગંબર સૂત્રપાઠ, સર્વાર્થસિધના કર્તા દ્વારા સંશોધિત-સ્વીકત પાઠ છે તે ઠીક નથી. એમ હોત તો તેઓ (શ્રી પૂજયપાદ સ્વાભાવિક રીતે જ સૂત્રમાં આ ધ્યાનના સ્વામીઓનો ઉલ્લેખ કરી શકતા હતા પરંતુ એમ ન કરીને ટીકામાં જે ઉલ્લેખ કરાયો છે તે એ વાતનું સૂચન કરે છે કે તેમણે મૂલસૂત્રને જેમનું તેમજ રહેવા દીધું છે. * धर्म्यमप्रमत्तस्येति चेन्न पूर्वेषां विनिवृत्तिप्रसंगात.... असंयतसम्यग्दृष्टि-संयता संयत-प्रमत्तसंयतानामपि धर्म्यध्यानमिष्यते सम्यक्त्वप्रभवत्वात् / यदि धर्म्यमप्रमत्तस्यैवे त्युच्यते तर्हि તેવાં નિવૃત્તિ પ્રસન્વેત ! (1-2 ) 4 આજ્ઞાપા- વેપા સંસ્થાન-વિવાર ઘનમસયતક્ષ્ય (તવર્યાધિનને સૂત્ર રૂ 7) ! દિગપુર સૂત્રપાઠમાં આ સૂત્રને નંબર 36 છે. અને તેમાં “મમત્તસંવતથ ' આ પદ નથી. 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy