SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ [19] ઢાળ 56 અભય, અકરણ, અહમિન્દ્ર, તુલ્ય અને કલ્પ-એ પાંચ અવસ્થા સાધવાને સાધક સાવધાન થાય છે. તે પાંચ અવસ્થાઓ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની છે. એ પાંચ અવસ્થાના પાંચ પદે છે. અવસ્થા અથવા અધિષ્ઠાનની જે અંતર્ભાવના ભવાય તે તે ધર્મધ્યાનના પાયારૂપ પ્રક્રિયા છે. અપ્રમાદી સાધુને આવા ધર્મધ્યાનની મુખ્યતાથી સકામનિર્જરા થાય છે.....૬ (પાદનોંધ પેજ 16 ઉપરની ચાલુ) अभयप्रस्थानं 1. अकरणप्रस्थान 2. अहमिन्द्रप्रस्थानं 3. तुल्य प्रस्थानं 4. कल्पग्रस्थानं 5. चेति, एषां पञ्चानां स्वामिनः पञ्चपरमेष्ठिनः इत्यादि // 1329 / / લિરિલિરિવાર% મા. 2. -- અનુવાદ - પંચ પ્રસ્થાનમય જે આચાર્ય સંબંધી મહામંત્ર–પ્રધાનમંત્ર તેના ધ્યાનમાં લીન છે મન જેનું, વળી પંચ પ્રકારનો જે આચાર તે છે પ્રધાન જેને એવા પ્રકારનો આમાજ આચાર્ય છે. પાંચ પ્રસ્થાન તે વિદ્યાપીઠ (1) સૌભાગ્યપીઠ (2) લક્ષ્મી પીઠ (3) મંત્રાગરાજપીઠ (4) સુમેરુપીઠ (5) નામનાં છે એમને અર્થ સૂરિમંત્રક૯પથી જાણો. ભાવ ધ્યાનમાલા પ્રકરણમાં બીજી રીતે પણ પાંચ પ્રસ્થાન કહ્યાં છે. તે આ પ્રકારે–અભય પ્રસ્થાન (1) અકરણ પ્રસ્થાન (2) અહમિન્દ્ર પ્રસ્થાન (3) તુલ્ય પ્રસ્થાન (4) અને ક૫ પ્રસ્થાન (5) આ પાંચના સ્વામીઓ પંચ પરમેહિઓ છે વગેરે, 1329 લંકારની સમજુતિ આ પ્રમાણે છે વ્યાકરણના " ક૯૫’ના આધારે પ્રત્યય છે એ કારણે “કલ્પ' શબ્દ વ્યાપ્તિ તરીકે મૂકાય છે. તે કલ્પ નું અર્થાન્તર જિનકેપ અને સ્થવિરકલ્પ-સાધુઓનો કલ્પ થાય, જે તેમનું અધિષ્ઠાન છે અને ઉપચારથી તે સવ' સાધુઓનું પણ અધિષ્ઠાન છે, તેમ અહીં દર્શાવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy