SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય અધ્યાય तदास्य योगिनो योगश्चिन्तैकाग्रनिरोधनम् । प्रसंख्यानं समाधिः स्याद्वयानं स्वेष्टफलप्रदम् ॥ २९ ॥ ६१ ॥ જ્યારે નિર્મળ બુદ્ધિવાળો ધ્યાતા વિવિધ આલંબનો (વિષયો)માં ક્રૂતી આ ચિન્તા (સ્મૃતિ)ને પ્રત્યાહરીને (ખેંચીને) એક જ આલંબન (વિષય)માં રોકે છે, ત્યારે આ યોગીનો એક જ વિષયમાં સ્મૃતિના સ્થિરીકરણરૂપ યોગ ‘પ્રસંખ્યાન સમાધિ ’ કહેવાય છે. આવું ધ્યાન પોતાના ઈષ્ટ ફળને આપનારું છે. ૫ ૨૮-૨૯ || ૬૦-૬૧ ॥ 6 अथवाङ्गति जानातीत्यग्रमात्मा निरुक्तितः । તવેષુ ચામ્રાજ્યત્વાાવમિતિ સ્મૃતઃ ॥ ૩૦ || ૬૨ ॥ ( અથવા અગ્ર ' પદનો નિર્યુક્તિથી (પદચ્છેદથી) અર્થ અકૃતિ=નાનાતિ કૃતિ ત્રં=ઞાત્મા' જે જાણે છે તે અગ્ર એટલે આત્મા થાય છે. અથવા જીવાદિ તત્ત્વોમાં અગ્ર-પ્રથમ સ્થાને ગણાતો હોવાથી આ આત્માને અગ્ર કહેલો છે ૩૦ || ૬૨ ॥ ત, ર द्रव्यार्थिकनयादेकः केवलो वा तथोदितः । અન્તઃવૃત્તિસ્તુ ચિન્તા તૈયો નિયંત્રના ॥ રૂ૨ ॥ ૬૩ ॥ દ્રાર્થિક (સંગ્રહ)* નયથી આત્માને એક અથવા કેવલ (અદ્વિતીય) કહ્યો છે. ચિંતા તે અન્તઃકરણની વૃત્તિ છે અને રોધ એટલે નિયંત્રણા સમજવી ॥ ૩૧ ॥ ૬૩ ॥ ૧૭ अभावो वा निरोधः स्यात् स च चिन्तान्तरव्ययः । જિન્નામો યદા, વિશ્વન્તયોનિસઃ ॥ ૩૨ || ૬૪ ॥ ** ( ì આયા ' ! —શ્રી સ્થાનાંગસૂત્ર, સ્થાન ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001517
Book TitleTattvanushasan
Original Sutra AuthorNagsen
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1961
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy