________________
[૧૨] ૬ ભગવાન શ્રી પાર્શ્વનાથથી પવિત્રિત કેટલાંક
તીર્થસ્થળની નોંધ
ભગવાન શ્રી પાર્શ્વનાથનાં બિઓ અન્યાન્ય સ્થળેએ વિશાલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. અને તે બિના માહાપે એકેક ઈતિહાસ સર્જ્યો છે એમ કહેવામાં અતિશક્તિ નથી. એ ઈતિહાસના વેગે તે તે બિમ્બ પણ નવા નવા નામે ઓળખાય છે. તે નામને કવિઓએ જુદા જુદા સ્તવને અને છંદમાં ગાથાબદ્ધ કર્યા છે.
કવિ શ્રી નયસુંદરે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ” નામક એક કાવ્ય રચ્યું છે કે જે ૧૩૨ ગાથા પ્રમાણ છે. તેની રચના વિ. સંવત સોળસે છપ્પનમાં આસો વદ નોમ મંગળવારે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવી છે. તેમાં ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું માહાતમ્ય વર્ણવતાં તેમનાં બીજાં બીજાં ખ્યાત નામે પણ દર્શાવાયાં છે કે જે તે યુગમાં પ્રાભાવિક ગણાતાં હતાં.
તે છંદમાંથી બિમ્બના જુદા જુદા પ્રાભાવિક નામો પૂરત ગાથા ૧૯ થી ગાથા પ૧ પૂરતે વિભાગ જ અહીં રજૂ કરવામાં આવે છે.
પ્રસ્તુત વિભાગ “ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ. સંપાડો. શાર્લોટ ક્રાઉઝે” માંથી લેવામાં આવેલ છે.
૧૯
પૂર્વછાયું છે રાણે રાણિ મિલી સહુ તુહ પય પૂજે પાસ; તે બહુ તીરથિ પવિતલિ કિ બહુ નામ નિવાસ.
રૂપક પ્રમાણિકા છેદ છે નિવાસ પાસ કિઉ અનેકષા પ્રસિદ્ધ સમરહીમ નામ લિઉ અનંત સુખ દિદ્ધ.
| ૨૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org