SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] દ્વિતીય ભદ્રબાહુ ઇ. સ. ની પાંચમી સદીમાં થયાનું કહેવાય છે. ઉવસગ્ગહર અટ્ટુપલતા ટીકા વિ. સં. ૧૩૬૫ માં રચાઈ છે અને ત્રણેક વૃત્તિએ તે એ પહેલા રચાઇ છે એ વાતને લક્ષ્યમાં લેતાં ઉવસગ્ગહરની રચના લગભગ ૮૦૦ વર્ષ જેટલી તેા પ્રાચીન ગણાય જ. અજૈન ગ્રથા પ્રમાણે વરાહમિહિર નામની એ વ્યક્તિએ થઈ છે. એક ઈ. સ. ૨૦૦ માં તે બીજી ઈ. સ. ૫૦૦ ની આસપાસમાં થઇ છે કે જેણે પંચસિદ્ધાન્તિકા ઇત્યાદિ રચેલી છે. અર્થાન્તર :——અનેકાથી કૃતિના ભિન્ન ભિન્ન અર્ધો સૂચવવા માટે જે વિવિધ ઉપાયે ચેાજાય છે તે પૈકી પ્રસ્તુત સ્તેાત્રના ચાર પક્ષમાં અથ ઘટાવવા માટે અનેકાર્થી શબ્દો, પદચ્છેદાની જુદી જુદી રીતે વિચારણા અને અવગ્રહની અધ્યાતૃતતા કામમાં લેવાય છે. એટલું જ નહિ પણ આ Ôાત્ર પાઈયમાં હાઈ અનેક વિશિષ્ટતાએ પૈકી નિમ્નલિખિતને પણ અત્ર ઉપયેાગ કરાયા છેઃ— પાઈય શબ્દોનાં વિવિધ રૂપાંતરા, સમાસગત પદાના અંતિમ સ્વરની દીર્ઘતા-હસ્વતા અને સન્ધિના નિયમની યાદૈચ્છિકતા. આમ એકદરે છ ઉપાયાતરકીબેને અંગેનાં ઉદાહરણ્ણા હું રજૂ કરુ તે પૂર્વે એ સૂચવીશ કે ઉવસગ્ગહરંના પદ્માવતીના પક્ષમાં અથ કરતી વેળા વિાને બદલે તૈમુ પાઠના આશ્રય લેવાયે છે. (અ) અનેકાથી શબ્દો - (૧) દ્રય ક જ્ઞચિન્ત-અચિન્ત્ય, ચિન્તાથી રહિત (પૃ. ૩૫) અચરામર-અજરામર, અનુકૂળ ભાગ્ય વડે રમણીય એવી દીપ્તિથી યુક્ત (પૃ. ૩૬) મ-કમ, કામ્ય (પૃ. ૩૩) (સૂર્યાદિ) ગ્રહ ભૂતાદિનેા આવેશ. (પૃ. ૧૩) નિન-જિન, જય થાવ (પૃ. ૩૮) ટુઃ-દુષ્ટ, દુર્જન (પૃ. ૧૬) નવૃત્તિન્નિ-મનુષ્ય અને તિયાઁચ, મનુષ્યરૂપ તિય ́ચ (પૃ. ૧૬) વળામ-પ્રણામ, પ્રસાદાભિમુખતા (પૃ. ૧૫-૩૪) વાચ-પાન, પાત્ર (પૃ. ૩૫) ક્રોન્દ્િ-રત્નત્રયની પ્રાપ્તિ, જિનધમ ની પ્રાપ્તિ (પૃ. ૨૦) ૧ આ અર્થ ક્રિયાપદ ગણતાં કરાયા છે. Jain Education International ત્તિ-ભક્તિ, ભજન (પૃ. ૩૭) મનુષ્ય-મનુષ્ય, માંત્રિક (પૃ. ૯ અને ૩૧) મુક્ત-મુક્ત, આહલાદક (પૃ. ૩૩) વન્યુ-પ્રણામ કરવા, સ્તુતિ કરવી (પૃ. ૭) વિ-પણ, આશ્ચર્ય દક ઉદ્ગાર (પૃ. ૧૫ અને ૪૮) વિસર્ચિન-મ`ત્રનુ નામ, વિસહર અને કુલિંગ શબ્દવાળે મંત્ર (પૃ. ૮) સમન્ન-સમ્યક્ત્વ, સામન્ય (પૃ. ૩૫) ચિા-સર્પ (હૃદયગ) હિતકારી (પૃ. ૩૮-૩૯) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy