SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર ાત્ર સ્વાધ્યાય : ૩૯ : સ્તિત્રમાં વિન્યાસનું સ્થળ ચિંતામણિ મંત્રના ૭ પદે અક્ષર અથવા પદના IF વિન્યાસને પ્રકાર ગાથા ચરણ નેધ नमिऊण ન, મિ, ૩(૩), m* | त्रीजी નવઠ્ઠલોદચં पहेली तथा ૧-૨ वंदामि उवसम्गहरं कम्मघण पास जिणचंद ! । पास पास पांचमी विसहर विसहर पहेली विसहर विसनिन्नास । वसह વ, સ, હૃ+ पहेली उक्सग्गहरं जिण जिण पांचमी फुलिंग फुलिंग बीजी विसहर फुलिंगमंतं [૧૦] ૩૨. મંત્ર એટલે શું? મંત્ર એટલે કે અગમ્ય શબ્દોથી ભરેલી ગૂઢ ભાષા યા તે બીજાક્ષરોથી સમન્વિત વર્ણોને સમુહ જ હોય છે એવું નથી વિવિધ મંત્રોનું અધ્યયન કરતાં જાણવા મળે છે કે કેટલીક વાર વિગતેનું વર્ણન માત્ર જેમાં દર્શાવ્યું હોય તેવા પણ મંત્ર હોય છે. દા. ત. પ્રભાવકગરિત્રમાં પાદલિપ્તસૂરિના જીવનચરિત્રમાં તેમના જીવનમાં એક પ્રસંગને આલેખતી ગાથાને મંત્ર તરીકે ગણાવાઈ છે. जह जह पएसिणिं जाणुयंमि पालित्तउ भमाडेइ । तह तह से सिरवियणा पणस्सइ मुरंडरायस्त ॥ અર્થ–જેમ જેમ પ્રદેશિનીને જાનુ ઉપર પાદલિપ્ત ભાડે છે તેમ તેમ મુરંડ રાજાની શિરોવેદના નાશ પામે છે. આ ગાથા લખ્યા બાદ ત્યાં જણાવ્યું છે કે मन्त्ररूपामिमां गाथां पठन् यस्य शिरः स्पृशेत् । शाम्येत वेदना तस्याद्यापि मूनोऽतिदुर्धरा ॥ * નમિwળ પદના ચારેય અક્ષરે વિપ્રકીર્ણ રીતે બે ગાથામાં ઉપલબ્ધ થાય છે અને દીધ ને હવ ૩ તરીકે સ્વીકારવો પડે છે. + વરદ્ પદના ત્રણેય અક્ષર એક જ પદમાં વિપ્રકીર્ણ રીતે ઉપલબ્ધ થાય છે. બાકીના બધા પદે તેત્રમાં વિપ્રકીર્ણ પદ્ધતિથી વિન્યસ્ત થયેલા માલુમ પડે છે. ક પ્રાદેશિની એટલે તર્જની આંગળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy