SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર Ôાત્ર સ્વાધ્યાય : ૩૧ : " " મનુ' એટલે મન્ત્ર તેને જાણે તે ‘મનુળ', ‘સર્વ ગત્યક ધાતુએ જ્ઞાનાક છે' એ વચનથી ‘શમ્' ધાતુના અથ અહી' ‘જાણુવું' એ પ્રમાણે કરાય છે તેથી मनुग એટલે માન્ત્રિક 6 उवसामं આ પદના અર્થ ‘૩' અને ‘વામં' એમ એ પદાને છૂટા કરીને પશુ કરાય છે. ૩ (૩) શબ્દ અવધારણા ક–નિશ્ચયા ક છે. ‘ વામ’ ના અર્થ છે વશ, આધીનતા. તેમાં જવું તે. એટલે કે વશગામિપણું'. સપૂર્ણ પદ્મના અર્થ આ પ્રમાણે થાય. ખીજામાં પણ વમાન ગ્રહ–રાગ આદિ તેને વશવતી થાય છે કારણ કે તેને પ્રતીકાર કરવાનું સામર્થ્ય' તેનામાં પ્રકટે છે. બૃહદ્ઘત્તિમાં કહ્યું છે કે “ શાન્તિક, પૌષ્ટિક, વશ્ય, આકષણ, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષ અને મારણુ સ્વરૂપ કર્મોના નિર્માણુમાં આ મન્ત્ર સમર્થ છે.૯ विसहर फुलिंगमंत ‘વિસરફુલિંગ ’ આ નામના મન્ત્ર વિશેષમાં જેના નિવેશ થાય તે વિસહરકુલિંગમ. તેને એટલે કે તે મંત્રમાં સ`નિવિષ્ટ થયેલા (શ્રીપાર્શ્વ)ને, અથવા વિસહસ્ફુલિંગનું ગમન કરે તે ‘વિસ્રહરકુલિંગામ’ તેને. એટલે વિસદ્ધરસ્ફુલિંગ નામના મત્રમાં રહેલાને. પ્રાકૃત લક્ષણુથી અકારનેા લે।પ થવાથી ‘વિસદ્ધરસ્ફુલિગામ ’તું ‘વિસ્રહરકુલિંગમ' એ પ્રમાણે થાય છે. અને ‘સં’ એટલે તમને. આ સ્વામ્ નું રૂપાન્તર છે. એટલે વિસહરકુલિંગ મત્રમાં રહેલા તમને.૧૦ कंठे धारेह આ પદને અ કંઠમાં ધારણ કરે છે એ છે એટલે કે વિસહરફુલિંગ યન્ત્રરૂપ ८ यद्वा मनुः - मन्त्रस्तं गच्छति "सर्वे गत्यर्था ज्ञानार्था:' इति वचनात् जानातीति मनुगो - मान्त्रिकः । અ. ક. લ. પૃ. ૧૫ ८ तुशब्दस्यावधारणार्थत्वात् "तुः स्याद् मेदेऽवधारणे" इत्यनेकार्थवचनात् यान्त्येव वशामं वश- आयत्तता तस्यां अमनं अम:- अवगमनं वशामस्तं वशंगत्वमित्यर्थः । अन्येष्वपि वर्तमाना ग्रहरोगादयः तस्य वशवर्तिनो भवन्ति तत्प्रतीकारसामर्थ्यादिति भावः । उक्तं हि बृहद् वृत्तौ -'शान्तिकपौष्टिकवश्याकर्षणोश्चाटनस्तभ्भनविद्वेषणमारणરુક્ષળમનિમમાંનાહંદીંનત્યમેતન્મન્ત્રક્ષ્ય । અ. ક. લ. પૃ. ૧૬ १० विषधरस्फुलिङ्गे - एतन्नामकतन्त्र (मन्त्र) विशेषे माति-संनिविशते इति विषधरस्फुलिङ्गमस्तम् । मन्त्रसन्निविष्टमित्यर्थः । अथवा विषधरस्फुलिङ्गममति - गच्छति (इति) विषधरस्फुलिङ्गामस्तं, विषधर स्फुलिङ्गाख्यमन्त्रगतमित्यर्थः । 'लुक्' (सिद्ध ८-१-१० ) इति प्राकृतलक्षणेनाकारलोपात् विसहरफुलिंगमत्ति सिद्धम् इति त्वां यः ......' અ. ક. લ. પૃ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy