SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૩ સર્વજ્ઞે બતાવ્યું હશે કે નહીં ? આ બધા આચરણથી ફળ મળશે કે નહી` ? વગેરે સંશયાત્મક-શંકાસ્પદ વૃત્તિવાળા પણુ ધમ કરવાં છતાં માનસિક રૂપે શંકા હેાવાથી મિથ્યાત્વી ગણાય છે. શંકા એ પ્રકારે થાય છે એક તા મિથ્યાત્વરૂપ શંકા અને બીજી જિજ્ઞાસારૂપ શંકા, મહાવીર સ્વામી થયા હતા અને એમણે આવા ઉપદેશ આપ્યા છે એ વાત સાચી છે કે ખાટી ? થયા હતા એની શું સાબિતિ છે ? કાણે તેમને જોયાં છે? આ ભાષા સાંશયિક મિથ્યાત્વની છે. તમને એક વાક્ય જરા ખરાબ તા લાગશે તા પણુ કહુ છુ કે એક એવા તર્ક આવા મિથ્થાન મતિવાળાને કરો કે અરે ભાઈ ! આ તારા બાપુજી છે એની શું સામિતિ છે? જો તમારા પિતાશ્રીના વિષયમાં શંકા કરે સશય ઉભા કરે તા એનું સમાધાન તમારી પાસે શું છે? કેવી રીતે તમે શંકાનુ નિવાર રણ કરા કે આ જ તમારા પિતાશ્રી છે. એ વિષયમાં તમારી પાચન શું પ્રમાણ છે? તમે કહેશે કે મારી માતા આ વિષયમાં સાક્ષી છે અને મિથ્યામતિ એમ કહે કે તમારી માતા સાચું ખેલે છે એમાં શું પ્રમાણ છે? હવે તમે સાબિતિ માટે પ્રત્યક્ષ પ્રમાણ શું લાવીને આપશે. પ્રમાણના ક્ષેત્રમાં સાબિતિ શું? કારણ કે વિષય જ એવા છે. એ પ્રમાણે કોઈ તમારા પિતાના વિષયમાં શંકા કરે અને સશયાત્મક ભાષા આલે કે હોઈ શકે કે તમારા પિતાશ્રી કાઈ ખીજા પણ હોય ? જે છે એ ન પણ હાય. હવે આ વાતામાં આવા મિથ્યામતિની સાથે ખરાબ કરવાં કરતાં અને કુતર્કોના જવાબ આપશે એટલે વળી બીજી બે ચાર શંકા ઉભી કરશે એના જેવી વાત છે. સને જેમ દૂધ પીવરાવવાથી વિષ જ બને છે તેમ મિથ્યામતિને જવાખ આપવાથી દ્વિધા શંકા અને કુતર્કો જ વધે છે. તેથી આવુ સહશયાત્મક મિથ્યાત્વ ધર્મ પ્રવૃત્તિ કરવાવાળા ધીમાં પણ હોઈ શકે છે. તેથી શ્રાવકાના આચારમાં આવી શંકા કરવી તેને અતિચાર રૂપે ગણેલી છે. બીજા નંબરની શંકા માત્ર જિજ્ઞાસા પ્રેરક છે. શિષ્ય કે જિજ્ઞાસુ જાણવા ઇચ્છે છે તેથી તે જાણવા માટે પૂછે છે. કે મહાવીર સ્વામી કયારે થયા હતા ? તે! આ ખાટું નથી. સાચી શકા છે પ્રશ્ન છે. અને કેાઈ વિષયાનુરૂપ પ્રશ્ન ઉભા કરે તે દોષ નથી તેથી આ જિજ્ઞાસા પ્રેરક શંકા મિથ્યાત્વ નથી. પરંતુ શંકાસ્પદસ શયાસ્પદ શકા જ મિથ્યાત્વની શંકા હૈાવાથી એવી વ્યકિત સાંશયિક મિથ્યાત્વી કહેવાયુ છે. મગજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001504
Book TitlePapni Saja Bhare Part 19
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy