SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૬ આવી ગયા છે? “મુખમાં રામને બગલમાં છરી અને ગુજરાતીમાં પણ કહેવત છે કે હેઠે રામને કરી કામની વાત” એવી રીતે પવિત્ર એવા રામ નામ ઉપર લેકે ન કરવા ગ્ય કરવા લાગે છે. તે શું સમવું? માયામૃષાવાદીનું આ જ સ્વરૂપ છે. પોતાનું બેલેલું ન પાળવું. સમય આવતા કહી દેવું મેં કયાં આવું કહ્યું હતું ? મેં તો આવું કહ્યું જ નથી, ઓ હો ! કયાં એ કાળ કે જ્યાં આ કહેવાતું હતું, કે “રઘુકુળ રીત સદા ચાલી આવે છે, પ્રાણ જાય પણ વચન ન જાય.” રઘુરાજાના વખતથી આ પરંપરા ચાલી આવે છે, કે પ્રાણ જાય તો ભલે જાય પરંતુ વચન ન જવું જોઈએ, પ્રાણથી પણ વધારે વચનની કિંમત હતી અને આજે ઉર્દૂ થઈ ગયું છે. “વચન જાય પણ દામ ન જાય” વચન જાય તે ભલે જાય પણ દામ (ધન–પૈસા) નહી જવું જોઈએ, આજે પોતાના વચનની લેકેને કાંઈ કિંમત નથી. “અમે વોટ્ટા જમી શો કરીને પણ મેં ક્યાં કહ્યું છે, કયારે કહ્યું છે? વાત બદલી નાંખે છે, તે શું આ ઠગ વિદ્યા નથી, પિતાના શબ્દો માટે પણ પોતાની વફાદારી નથી તો પછી બીજાના શબ્દો કે વચન પર કુરબાની કરવાની વફાદારી, ફના થવાની તૈયારી તે કયાંથી હોઈ શકે? શાસ્ત્રકાર કહે છે કે-જેના મન-વચન-કાયાની ત્રણે પ્રકારની પ્રવૃત્તિમાં સુસંગતતા ન હોય, સમાનતા ન હોય, વિસંગતા અને વિપરીતતા હોય તે માયામૃષાવાદીનું લક્ષણ છે, જે મનથી જેવું વિચારે તેને અનુરૂપ ન બોલે અને તેનાથી વિપરીત બોલે અને બોલીને પણ પ્રત્યક્ષ કરવામાં ઉલટું, કંઈક વિપરીત ત્રીજો પ્રકાર હોય તે માયામૃષાવાદી કહેવાય છે. બેલીને પણ કોઈ ને કોઈ વિષયમાં વચન આપીને પછી માયા કપટ કરીને કેવી રીતે તે વાતને ઉડાડવી? અને એ વાતને ઉડાડવા માટે કપટ યુક્ત જુઠું બોલે જેમાં તેની વાતને ઉડાડી દે, તે આ સાબિત કરી દે છે કે મેં આ વાત કહી જ નથી, અને સ્વયં છુટીને બીજાને અપરાધી ઠરાવે છે, માયા પૂર્વક જુઠ્ઠ (મૃષાવાદ) બેલવાની આદત માયામૃષાવાદીની રહે છે. અને પોતે છૂટીને બીજાને કીચડમાં કેવી રીતે ફસાવ? એ તેની માયાજાળ હોય છે. પિતે પાણીની બહાર પાળ ઉપર બેસી અને માછલીને દૂરથી કેવી રીતે પકડે છે અને માછલીને ખબર પણ ન પડવા દે કે મને કઈ પકડવા માટે બેઠેલ છે તેને ગંધ પણ ન આવવા દે તેથી કાંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001504
Book TitlePapni Saja Bhare Part 19
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy