SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ છે. ભગવાનની આ શ્રેષ્ઠ પૂજા છે જેને સમવતાર ક્ષાયિક છે પ્રાપ્તિમાં થાય છે. એટલે નિષ્કર્ષ એ આવ્યું કે વીતરાગી એ ભગવાનને જ ભગવાન માનવા અને તે પણ આપણે રાગ-દ્વેષ બનવા માટે પ્રભુને પૂજવા એ સમ્યગદશન છે. આ જ છે છે. આ જ સાચી શ્રદ્ધા છે. વીતરાગની પાસે રાગની પ્રાર્થના ન કરો વીતરાગી સર્વજ્ઞ અરિહંત પ્રભુની પાસે કયારેય રાગપોષક ન કરવી જોઈએ. પિતાને રાગ વધે, રાગની વૃત્તિ-પ્રવૃત્તિ વધે છે વધે એવી પ્રાર્થન ન કરો. ધનરાગની વૃત્તિના માધ્યમથી ઉપાસના કરવાની નથી. વાસનાના નાશ માટે જ જિનેશ્વરની સના કરવી જોઈએ. રાગત્યાગ માટે વીતરાગની ઉપાસના કરવા રાગ અને ભેગની સુખસંપત્તિની પ્રાર્થના જે પ્રભુ પાસે. - તે સમજજો કે તમારો સંસાર વધી જશે. આથી વી. રાગ અને ભેગ પ્રાપ્તિની પ્રાર્થના કરવી અથવા સુખ કરવી એ મિથ્યા ઉપાસના છે. તેનાથી ભિન્ન સુખ–. ત્યાગની ભાવનાથી પ્રાર્થના કરવી. પ્રાપ્ત ભેગ, પ્રાપ્ત ત્યાગ માટે સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવી ઉપાસના છે. રાગના મહાપાપથી બચવા માટે વૈરાગ્યને ઉત્તમ છે. આપણે સર્વથા રાગને ત્યાગ કરીને વીતરાગી નનિરાજ શકીએ, છતાં પણ થોડા ઘણા પ્રમાણમાં પણ રાગને ત્યજી ૧ બૈરાગી વિરાગી તે બની જ શકીએ! સર્વે ભવ્યાત્માઓ શિબિ ક્રમણ કરીને મુકિતપથના પ્રવાસી બને એ જ શુભ મનેક સુમં મવતું સર્વસ્વ | F Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001498
Book TitlePapni Saja Bhare Part 13
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy