SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ ક્રોધ સતાપ કરાવે છે. ચારે બાજુથી ખાળે છે, આથી પરિતાપ કરાવે છે. દાહવર જેવી ક્રોધની સ્થિતિ છે, બધા જીવાને ઉદ્વેગ કરાવનાર ક્રોધ છે. ઘરમાં ક્રોધ કાઈ એક વ્યક્તિ કરે પરંતુ ઉદ્વેગ તે! બધાને જ થાય છે. ક્રોધ બધાને ભય ઉત્પન્ન કરાવે છે, વેરની પર પરા ઊભી કરે છે અને સદૂગતિના નાશ કરે છે. સદ્ગતિ અર્થાત્ માક્ષને પણ ઘાતક ક્રોધ જ છે. શાસ્ત્રોમાં જેએના નામ આવ્યા છે એવા સુભૂમ ચક્રવતી અને પરશુરામ જેઓએ પેાતાના ક્રોધના કારણે ધરતી પર હાહાકાર મચાવી દીધેા હતેા. " धरणी परशूरामे, क्रोचे निःक्षत्री कीधी " । धरणी सुभूमराये જોષનિક્ષી જીવી ” પરશુરામે પેાતાના પ્રચંડ ક્રોધથી આખી ધરતી ક્ષત્રિય વગરની કરી દીધી અર્થાત્ બધા ક્ષત્રીયેાને ખતમ કરી દીધા. સપૂર્ણ` ક્ષત્રિય જાતના આત્યંતિક વિનાશ કરીને ધરતીને પાણીની જગ્યાએ જાણે લેાહીથી ભરી દીધી. અને તેવી રીતે સુભૂમ જેવા ચક્ર વી એ આખી ધરતીને નિબ્રહ્મી બ્રાહ્મણ રહિત બનાવી દીધી. સમસ્ત બ્રાહ્મણાની કતલ કરીને તેને મેાતના ઘાટે ઉતારીને લેાહીની નદીઓ વહેવડાવી. આવા અધમ મનુષ્યાએ પેાતાના વ્યક્તિગત ક્રાયના કારણે -અથવા કોઈ એક વ્યક્તિના ક્રોધના નિમિત્તે આખી જાતિને નાશ કરી દીધેા અંતે આટલા ઉગ્ર ક્રોધ કર્યાં પછી શું તેની સદ્ગતિ સભવે ? ના કયારેય પણ નહીં. ચક્રવતી થવા માત્રથી શું થઈ ગયું ? અંતે મરીને સાતમી નકમાં ગયા. હવે ત્યાં ૩૩ સાગરોપમ જેટલા અસખ્ય વર્ષીના દીધ`કાલ સુધી દુઃખ સહન કરવા સિવાય બીજો કેઈ વિકલ્પ જ નથી. માટે ક્રોધના કરૂણ અંજામાને જોઈને આત્માએ તેમાંથી પાછા ક્રૂરવુ જોઈએ. કષાયાનું મૂળ વિષયાસક્તિ અને વિચારાના આગ્રહ છે એટલે આત્મા જો વિષચક્રમાં અનાસક્તિ અને વિચારીને સાક્ષી ભાવ કેળવે તા અવશ્ય કષાચા ઉપર વિજય મેળવી શકે છે. क्रोधो नाशयते बुद्धिमात्मानं च कुलं धनम् । धर्मनाशेो भवेत् कोपात्, तस्मात् तं परिवर्जयेत् ॥ ક્રાધ બુદ્ધિના નાશ કરે છે. ખુદ પેાતાના અને કુલ તથા ધનના પણ નાશ કરે છે. ધમ ના નાશ પણ ક્રોધથી જ થાય છે. આથી ક્રાપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001494
Book TitlePapni Saja Bhare Part 09
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy