________________
૨૩૫
અદત્તાદાનને અર્થ લેવુ નહિ એ નથી. “અ” લગાવવાથી અર્થ વિપરીત થયે. અદત્તાદાનને અર્થ છે આપ્યા વગરનું લેવું. દાન દેવાવાળા સ્વામી દ્વારા ન આપવામાં આવ્યું હોય છતાં લેવું. સ્વામીની આજ્ઞા વગર લેવું, કે તેને પુછડ્યા વગર લેવું તે અદત્તાદાન કહેવાય છે. તે ચેરી શબ્દથી પ્રચલિત છે. અદત્તાદાન અર્થાત્ ચેરી સંરકૃત ભાષામાં શેરી માટે શબ્દ છે
“સ્તેયવૃત્તિ ચેરી. બંનેના અર્થ આ પ્રમાણે છે. ૦ દત્તાદાન અન્ય દ્વારા આપેલું લેવું તે ધર્મ. ૦ અદત્તાદાન =આપ્યા વગર લેવું-અધર્મ ચેરી) - અસ્તેયવૃત્તિ ચોરી કરવી નહિ-ધર્મ.
તેયવૃત્તિ= ચેરી કરવી-અધર્મ, ૦ પરદ્રવ્ય હરણ વિરતિ=અન્યના દ્રવ્યનું અપહરણ કરવું નહિ તે ધર્મ. o પદ્રવ્યહરણ= અન્યના દ્રવ્યનું અપહરણ કરવું–અધર્મ,
શ્રાવક પ્રતિકમણુસૂત્રમાં કહ્યું છે કે તe અનુવચમ્મી, પૂઢ-પવું--
કાચરિચમપલ્થ, રૂથ પમાચ–uસોળ છે. ત્રીજા અણુવ્રતમાં પદ્રવ્ય હરણને ત્યાગ કરવાનું રહ્યું છે. પ્રમાદ વશ કે ક્રોધાદિ અપ્રશરત ભાવના ઉદયથી રસ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાલનમાં કઈ પણ અતિચાર લાગે તે તેને પણ ત્યાગ કરૂં છું. આ પ્રકારે શ્રાવક પ્રતિક્રમણ સૂત્રમાં “અદત્તાદાન”નું બીજુ નામ “પદ્રવ્યહરણ” આ લેકમાં સ્પષ્ટપણે લખ્યું છે અને વિરમણ, વિરતિ આ શબ્દો તેની સાથે જોડવાથી તે જ પાપ, પુણ્યરૂપ થઈ જાય છે. તેમ અધર્મને અર્થ બદલાઈને ધર્મ અણુવ્રતનું સ્વરૂપ બને છે. જેમકે અદત્તાદાન અર્થાત્ ચેરીનું કામ કરવામાં આવે એ અધર્મ થયે. અદત્તાદાન વિરમણ લખવામાં આવે છે તે પરદ્રવ્ય હરણને ત્યાગ એટલે ધર્મ છે, પુણ્ય છે.
“યુગપરદબ્રહરણવિરઈઓ સ્થૂલ–પરદ્રવ્ય-હરણ-વિરતિ (વિરમણ) અર્થાત્ સ્કૂલરૂપથી અન્યના દ્રવ્યનું હરણ કરવું તે ચોરી છે માટે તેને ત્યાગ કરું છું. અર્થાત તે ચોરી કરવારૂપ પાપ છે તેથી તેને ત્યાગ કરું છું. આ ધર્મનું સ્વરૂપ છે. ચોરીને ત્યાગ ન કરે તે પાપરૂપ હોવાથી અધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org