SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કરવે! જોઈએ. પાપ નાનું પણ હશે છતાંય તમારા માટા ધર્મ ઉપર કલંક લગાડશે. આપના પુણ્યકાર્ય ની પણ નિંદા થશે, તેથી પાપ ત્યાગની પ્રથમ આવશ્યકતા છે, કાના ડર છે ? આપણને કોના ભય છે? પાપના કે પાપ કરતાં કોઈ જોઈ જાય તેના ? ખરેખર તેા આપણને પાપ જાહેર થઈ જાય તેને જ મોટો ભય હાય છે. એક શક્તિશાળી અળવાન માણસ પણ પેાતાનું નાનુ પણ પાપ કેાઈ જોઈ નય. તેનાથી ડરે છે. તેને ભીતિ રહે છે કે કયાંક મારી પેાલ ખુલ્લી ન થઈ જાય. આ રીતે મેટ પણ નાનાથી ડરે છે. અર્થાત્ એક વાત નકકી થઈ ગઈ કે આપ પાપથી ડરતા નથી, આપ પાપ ભીરુ નથી. પાપ કરતાં કાઈ નેઈ જાય, જાણી જાય તેના આપને ભય છે. માને કે કેઈ જોનાર ન હેાય તે તમે પાપ કરી નાખેા ને? જો કાઈ શ્વેતુ ન હોય તે માણસ પાકીટ તફડાવી પણ લે છે, ચારી કરી નાખે છે, હિંસા અને દુરાચાર પણ કરે છે, પાપ અધારામાં એકાન્તમાં થાય છે ઃ સામાન્ય રીતે પાપ અંધારામાં કાઇ દેખતું ન હેાય એવા સજો..માં થાય છે. કેટલીયવાર અધકાર થતાં કે એકાન્ત મળતાં જ પાપના ખરામ વિચાર આવવા લાગે છે. એમ કેમ થાય છે? કારણ કે આપણે અંધારામાં પાપ કરવાની ટેવ પાડી છે. અંધારુ... પાપ કરવામાં સહાયક છે. રાતમાં કે એકાંતમાં, હિંસા, ખૂન, લૂટફાટ વગેરે ખરાબ કાર્ય થાય છે, અસામાજિક તત્ત્વા એવા સમયના લાભ લઈને જ લૂંટફાટ, અળાત્કાર, વ્યભિચાર આદિ કરી લે છે. આવાં તત્ત્વે કઇ પણ પાપ વ્યવહાર કરતા પહેલાં એ ખાત્રી કરી લે છે કે કોઈ જોતુ તે નથી ને ? નહિ તેા પછી એકાંત મળે કે અંધારુ થાય તેની તે રાહ જુએ છે. પાપની સજા ભારે આપ જરા ગભીરતાથી વિચારો કે કેઈ દેખે કે ન દેખે તેનાથી શુ ફરક પડવાના છે ? છેવટે કમ` સત્તાના ઘરમાં કંઈ અંધારુ' નથી. 'તે પાપની સજા તા ભારે છે, પાપ કેાઈ દેખે કે ન દેખે તેનાથી પાપની સજામાં વધારો કે ઘટાડા થતા નથી. પાપ એ પાપ જ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy