SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ અનુરૂપ પાત્રતા નિર્માણ કરવાની તૈયારી છે. આ અઢારેય પાપના નિષેધરૂપ ધર્મનું સ્વરૂપ જોઈએ. અઢાર પપ સ્થાનક પાપ ત્યાગરૂપ ધર્મ (૧) પ્રાણાતિપાત-હિંસા (૧) અહિંસા-દયા (ર) મૃષાવાદ–અસત્ય (૨) સત્ય (૩) અદત્તાદાન–ચોરી (૩) અસ્તેય–દત્તાદાન (૪) મૈથુન–અબ્રહ્મ (૪) બ્રહ્મચર્ય (૫) પરિગ્રસ્તુ-મૂરછ (૫) અપરિગ્રહ-દાન-મમત્વ ત્યાગ (૬) ક્રાધ (૬) ક્ષમા ધર્મ (૭) માન-અભિમાન (૭) નમ્રતા, વિનય (૮) માયા–છળ-કપટ (૮) ઋજુતા, સરળતા (૯) લાભ-તૃષ્ણા (૯) સંતેષ, તૃપ્તિ (૧૦) રાગ-સ્નેહ (૧૦) વિરાગ, વૈરાગ્ય (૧૧) દ્વેષ–તિરસ્કાર (૧૧) સભાવ, મૈત્રી (૧૨) કલહ, ઝગડો (૧૨) સમતા, શાંતિ (૧૩) અભ્યાખ્યાન (૧૩) ગુણાનુરાગ (૧૪) પશુન્ય-ચાડી-ચુગલી (૧૪) ગુણાનુવાદ (૧૫) રતિ–અરતિ, હર્ષક (૧૫) સમત્વભાવ, તટસ્થભાવ (૧૬) પરિપરિવાદ, નિંદા (૧૬) પરપ્રશંસા, સ્વનિંદા (૧૭) માયા-મૃષાવાદ (૧૭) નિષ્કપટતા (૧૮) મિથ્યાત્વ શલ્ય (અશ્રદ્ધા) (૧૮) સમ્યક્ત્વ, સમ્યગ શ્રદ્ધા આ રીતે ધર્મ કરતા પહેલાં, અધર્મ ન આચરવાની, પાપ ન કરવાની પ્રતિજ્ઞા બહુ જરૂરી છે. આજકાલ લોક ધર્મનાં કાર્યો તો થાય છે પણ પાપને ત્યાગ થતું નથી–જીવન પાપથી ભરેલું છે. પાપ કરતાં કરતાં પણ આપ ધર્મ કરતા જાવ એમ તેણે કહ્યું? દર્શન-પૂજા–જાપ વગેરે કરતા જાવ અને હિંસા-જૂઠ-ચોરી પણ કરતા જાવ એમ કેણે શિખવાડયું? પ્રશ્ન – તો શું દર્શન-પૂજા- જાપ વગેરે ન કરવાં ? અરે ભાઈ! શું શું ન કરવું તેની ચર્ચા તે હમણુ કરી છે. કરવા ગ્ય કાર્યો તો અવશ્ય કરવાં જોઈએ. દશન-પૂજા વગેરે અવશ્ય કરવાનાં છે. પરંતુ સાથે સાથે જે અકૃત્ય છે તેને ત્યાગ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy