SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ અને આયુષ્ય એમ દસ પ્રાણ નવતત્વની સાતમી (૭) ગાથામાં કહ્યા છે. - # Its છે As : I ! જેના સંયે.ગથી જીવન જીવવા માટે યોગ્ય અવધા મળે છે અને જેના વિગથી મરણાવસ્થા પ્રાપ્ત થાય છે તેને પ્રાણ” કહે છે. સંસારમાં વ્યવહારથી કઈ પણ શરીરવાળે જીવ પ્રાણ વિના જીવન જીવી શકતો નથી વણ–ગંધ-રસ–પશ—શબ્દ એ ૨૩ વિષયની અનુભૂતિ માટે પાંચ ઈદ્રિની અપેક્ષા રહે છે. વિચારવા માટે મબળની, વાણીના વ્યવહાર માટે વચનબેલની અને પ્રવૃત્તિ માટે, ક્રિયા માટે કાયબલની આવશ્યકતા રહે છે. જીવવા માટે શ્વાસોચ્છવાસની અને જીવને નિશ્ચિત કાળ માટે શરીરમાં રહેવા માટે આયુષ્યની જરૂર છે. આમ જીવન ચગ્ય ૧૦ પ્રાણ છે. જે કે બધાને દસેય પ્રાણ હોય એ અવશ્યક નથી. કેઈન ઓછા પણ હોય. (૧) એકેન્દ્રિય-પૃથ્વી-અપુઉવાયુ-અને વનસ્પતિકાયના જીવને ચાર જ પ્રાણ જરૂરી છે, (૨) બે ઇન્દ્રિયવાળા અળસીયા, કૃમિ આદિ ને ૬ પ્રાણ જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy