SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ગતિમાં પરિભ્રમણ -- આમ મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક એમ ચારેય ગતિમાં જીવ ભટકયા કરે છે. દેવની ગતિમાંથી જીવ સીધે નરક ગતિમાં નથી જતો. એમ નરક ગતિને જીવ પણ સીધે દેવ ગતિમાં નથી જતો. આ બન્ને ગતિમાં જતા પહેલાં જીવે, વચ્ચે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જવું પડે છે. આ બધું કરાવનાર કેઈ નિયન્તા નથી. જીવ સવયં પોતે જ પિતાનાં પુણ્ય કે પાપ કર્મો અનુસાર સદુગતિમાં-દુર્ગતિમાં જાય છે. દેવ અને મનુષ્યની બે ગતિએ સગતિ છે જ્યારે તિર્યંચ અને નરક એ બે દુર્ગતિઓ છે. સ્વર્ગવાસ કે નરકવાસ : આમ તે સંસારમાં–લેકવ્યવહારમાં કોઈના મૃત્યુ પછી “સ્વર્ગવાસ” કે “દિવંગત” શબ્દ લખવામાં આવે છે. તો શું કોઈ દુર્ગતિમાં જતું જ નથી? જ્યારે આપણે તે રેજ પશુ, પક્ષી વગેરે યોનીઓમાં અસંખ્ય જીવ જોઈ એ છીએ. તો એ બધા કયાંથી આવ્યા? ખૂબી તે જુઓ કે માતા-પિતા કે કઈ સ્વજનના મૃત્યુ પછી લોકાચારમાં લખવામાં આવે છે કે તેમને સ્વર્ગવ સ થયે અને લોકાચારમાં જ આરુઢ લોકે સામો પ્રત્યુત્તર આપે છે એમાં લખે છે “બહુ ખોટું થયું? આપના પિતાને સ્વર્ગવાસ થયે. સ્વર્ગવાસ તે સારી ગતિ છે. પછી આ કેવી રીતે લખાય? આપણુ લખવાથી જીવને ગતિ મળતી નથી કે નક્કી થતી નથી. જીવ પિત્તે કરેલાં પુણ્ય પાપ, શુભ અને અશુભ કર્મો અનુસાર પોતાની ગતિ પ્રાપ્ત કરે છે. AJ મા आंख नाका - 9 चमडी 15 M.C. * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy