SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ છળકપટ વિશ્વાસઘાત ન કરવા. કાઈની નિંદા ન કરવી. સ્વ પ્રશંસા ન કરવી. કેાઈને મારવા નિહ. પરાપકારાદિ કરવા. હિત–મિત અને પ્રિય ભાષા એલવી. વ્યસન મુક્ત રહેવું અભક્ષ્યનું ભક્ષણ ન કરવુ ૩૫ છળ કપટાઢિ કરવા. નિંદા-કુથલી કરવી. કેવળ પેાતાની માટાઈ કહેવી. હિંસાદિ કરવી. અપકાર કરવા. Jain Education International કટુ વચન બેલવા. વ્યસનનુ સેવન કરવું. અભક્ષ્ય પદાર્થાં ખાવા. આ પ્રકારે જીવ માત્ર સંજ્ઞાને આધારે કે મનને આધારે સેંકડે પ્રકારની શુભાશુભ પ્રવૃત્તિએ કર્યાં કરે છે તેની યાદી તા ઘણી વિસ્તૃત થઈ શકે. અહીં કેવળ ઉદાહરણાથે કેટલાક પ્રકાર જણાવ્યા છે. સમસ્ત વિશ્વમાં જીવા અનંત છે, તે દરેકની પ્રવૃત્તિએ અનત છે. જેના હિસાબ આંકડાકીય શાસ્ત્રમાં જણાવી શકાય તેમ નથી. ♦ આ સવાઁ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કાયિક છે, તે ઉપરાંત વચનની પ્રવૃત્તિએ થાય છે. અને માનસિક સારા ખોટા વિચારાની પ્રવૃત્તિઓ તેા અમર્યાદિત છે, તેના કેઈ અંત નથી. અનંત જીવા અને પ્રત્યેક જીવાના વિકલ્પ સંજ્ઞા અને વિચાર અણુત થઈ જાય. આ સવ પ્રવૃત્તિએનું મૂલ્યાંકન કરવામાં આવે તે અશુભ પ્રવૃત્તિઓનુ પ્રમાણ્ વિશેષ જણાશે. ભૂતકાળમાં પણ આ જ માપદંડ હતા. વર્તમાનમાં પણ એ જ માપદંડ છે અને ભવિષ્યમાં લાખા વર્ષો પછી પણ માપદંડ આ જ રહેવાના છે. અશુભ પ્રવૃત્તિએ કરવાવાળા જીવાની સખ્યા આધિક રહેવાની છે. કારણકે જીવનના સાત્વિક કે તાત્ત્વિક વિચાર કરી શકે તેવુ સ્થાન મનુષ્યનુ છે તેની સંખ્યા અલ્પ અને તેમાં પણ શુભ વૃત્તિવાળા મનુષ્યની સખ્યા અત્યંત અલ્પ છે. ધર્માધમ પુણ્ય-પાપ મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિઓને અગાઉ આપણને ખ્યાલ આવી ગયા છે. હવે શુભાશુભને સ્થાને શાસ્ર પરિભાષામાં પ્રયાગ કરવાના છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy