SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આ પ્રકારે મન વચન કાયાની શુભ-અશુભ બે પ્રકારની પ્રવૃત્તિ હોય છે. એને અર્થ એ નથી પાપ પ્રવૃત્તિ સ્વયં થઈ જાય છે જેમકે તલવાર સ્વયં કોઈ પ્રવૃત્તિ કરતી નથી તલવાર ચલાવવાવાળે તે ક્રિયાને કર્તા છે. એ પ્રમાણે મન વચન કાયાના તંગને સંચાલક-કર્તા આત્મા જ છે. આ સર્વ સાધન જડ છે, પ્રવૃત્તિમાં માધ્યમ છે પરંતુ તેનું નિયંત્રણ કે આમંત્રણ તે આત્માને સ્વાધીન છે. આત્માના વિક૯પથી આ સર્વ મનાદિ સાધન પ્રવૃત્તિશીલ હોય છે. જે આતમાને વિક૯૫ તે બંધ થાય છે ચંદનાદિ શુદ્ધ દ્રવ્યની સુગંધ મધુર લાગે છે અને મળમૂત્રાદિ વિષ્કારૂપ અશુદ્ધ પદાર્થો દુર્ગધ આપે છે તેમ આત્માના શુભ પરિણામથી શુભ પ્રકૃતિ બંધાય છે અને અશુભ પર ણામથી અશુભપ્રકૃતિને બંધ થાય છે. આમા રાગદ્વેષાધીન અશુભ અધ્યવસાયને આધિન હશે તે મન વચન કાયાની પ્રવૃત્તિ અશુભ થાય છે, અને જે આત્માના અધ્યવસાય શુભ હશે તે મનાદિની પ્રવૃત્તિ શુભ હશે. અશુભ પ્રવૃત્તિથી પાછા વળવું તે પ્રતિક્રમણ છે, પ્રતિક્રમણ ના સૂત્રમાં આવે છે કે સશ્વ સ્સવી દેવસિય ચિંતિએ દિવસ દરમ્યાન મનમાં જે કંઈ અશુભ ચિતવ્યું હોય દુભાસિએ વચનગથી દુર ભાષાપ્રયોગ કર્યો હોય દગ્નિટ્રિઅ-કાયાથી અશુભ પ્રવૃત્તિ કે ચેષ્ટા કરી હોય મિચ્છામિ દુક્કડં–તે સર્વ અશુભ ક્રિયાની ક્ષમા હે એ દુષ્કૃત મિથ્યા થાઓ મન-વચન-કાયા, ઈદ્રિયે જડ છે. આત્મા ચેતન દ્રા છે. તલવારને ઉપરોગ જેમ સારો બેટો થઈ શકે છે તેમ ચેતનના સંસાર વડે મનાદિ સર્વ સાધનને ઉપયોગ સારે ખાટો થઈ શકે છે મન તે એ જ છે, પણ તેના વડે સારું ચિંતન થઈ શકે છે અને ચિંતા પણ થઈ શકે છે ચગી ગસાધનમાં મનને ઉપગ કરીને જન્મ મરણથી મુક્ત બને છે. ભેગી મનને દુરઉપયોગ કરીને અધે ગતિ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy