SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજીનાં આશીર્વચન વિક્રમ સંવત ૨૦૪૫માં શ્રી હેમચન્દ્રચાર્ય મહારાજની નવમી જન્મશતાબ્દીનો રૂડો અવસર આવ્યો, ત્યારે સાહિત્ય, સંસ્કાર, જીવદયા અને ધર્મશાસનના ક્ષેત્રોમાં અપૂર્વ પ્રદાન તથા ઉપકાર કરનાર આ મહાપુરુષની સ્મૃતિમાં અને તેમના નામે કાંઈક સત્યવૃત્તિ કરવા-કરાવવાની ભાવના થઈ. યોગ્ય અવસરે યોગ્ય રીતે એ વાત મૂકતાં હાલ મુંબઈ વસેલા શ્રી બિપિનભાઈ માણેકલાલ તથા તેમના ધર્મ પતી અરૂણાબેને તે વાતને ઝીલી લઈ તે કાર્યમાં નક્કર લાભ લીધો. એ પછી શ્રી બિપિનભાઈ ચંદુલાલ ઝવેરી, શ્રી પંકજભાઈ શેઠ, શ્રી બાબુભાઈ ટમટમ, શ્રી રસિકભાઈ સલોત વગેરે ઉત્સાહી શ્રાવકોએ આ શ્રી હેમચન્દ્રાચાર્ય ટ્રસ્ટનું આયોજન કર્યું, જેના આશ્રયે અત્યાર સુધીમાં વિવિધ ઉત્તમ કાર્યો થયાં છે અને થઈ રહ્યાં છે. આજે આ ટ્રસ્ટના ઉપક્રમે દલસુખભાઈ તથા હરિવલ્લભભાઈ જેવા પ્રખ્યાત વિધાનોનું સન્માન ચન્દ્રપ્રદાન વગેરે દ્વારા થઈ રહ્યું છે, તે આપણા બધા માટે આનંદનો વિષય છે. આ બંને વિદ્વાનોને મારા તરફથી પણ અભિનંદન આપું છું, અને આ ટ્રસ્ટ હજી ખૂબ ખૂબ આગળ વધે તથા આવાં ઘણાં શુભ કાર્યોનું આયોજન કરતું રહે તેવી શુભેચ્છાઓ છે. – વિજય સૂર્યોદયસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy