SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) કમનસીબની વાત તો એ છે કે આ ગ્રંથની હસ્તપ્રતિના અંત ભાગમાં ખુદ ઉપાધ્યાયજી મહારાજના હાથે લખાયેલા લેક ઉપર કેઈકે મશીન-કાળી શાહીનો કૂચડો ફેરવી દીધો છે, અને એ રીતે ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યે પ્રબળ દ્વેષભાવ પ્રગટ કર્યો છે. તેજસ્વી મનુષ્યને યુગે યુગે દુર્જન તરફથી શેષવાનું જ રહે છે, એમ આ દાખલો લઈને કહી શકાય. વસ્તુતઃ આજે પણ ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાપુરુષને અવર્ણવાદ બેલનારા તથા લખનારા પામરાત્માઓ કયાંક કયાંક જોવા મળી આવે છે, એ ઉપરના વિધાનને સબળ પુષ્ટિ આપનારી બાબત છે. આ ગ્રંથની હસ્તપ્રતિ સ્વાધ્યાયાથે ધીરવા બદલ, ખંભાતની તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી–જ્ઞાનશાળાના વ્યવસ્થાપકને આભાર સહિત ઉલ્લેખ કર ઉચિત સમજુ છું. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિની ત્રિશતાબ્દીના આ વર્ષે, તેમના જ રચેલા પરંતુ અજ્ઞાતઅપ્રાપ્ય એવા આ ગ્રંથને, યથામતિ શોધીને–વ્યવસ્થિત કરીને વિદજજનેના કરકમલમાં શ્રીગુરુકૃપાએ મૂકવાનો અવસર મળે છે, તે જીવનને ધન્ય અવસર છે. ઉદ્ધરણે તથા ઉદાહરણે : આ લઘુગ્રંથમાં સાક્ષીરૂપે લેવાયેલાં, અન્ય ગ્રંથનાં ઉદ્ધરણે આ પ્રમાણે છે: પ્રઝાંક અવતરણ મૂળ સ્થાન ૧૨ (?) પર સ્થિર ન રદ ! પરં? . શિવેણુ જ વનત્તિ ૩ સપ્તતિકાચૂર્ણિ ૨૨ (૨) યાદ હો રાહુત્તિ છે , (૩) રરરર ગુorદાળને સુo || વાંચતં દેતુ ના. ૨૪ ૨૨ (૪) ત્રણ મિનિમિત્તા ] » » » ૨૨ ૨૨ (૧) જતુમ બિછવિ ને ઘણીતિ નાથા વરૂ અને બેંધપાત્ર ઉદાહરણે કે ન્યાયે આ પ્રમાણે છે: ૨૨ (૨) તૃoriefબળિવતા જિ: ૨ २३ (२) पापित्यस्थविरप्रतिवमानां विमेद इव ॥ २६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001469
Book TitleBandhhetubhangprakaranam
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorShilchandrasuri
PublisherYashobhadra Shubhankar Gyanshala Godhra
Publication Year1987
Total Pages56
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy