________________
ઉપસંહાર
આ પૃથક્કરણથી પ્રાપ્ત સામગ્રીમાં પ્રાચીન” અને “અર્વાચીન તથા ભિન્નદેશીય લક્ષણોની સેળભેળ વરતાઈ આવે છે. એનું કારણ એ છે કે આધારભૂત ઉદાહરણનાં મૂળ સ્થળકાળની દષ્ટિએ વિવિધ હતાં.
વ્યંજનના લોપને બદલે ઘષત્વનું વલણ તથા કાર અને સંયુક્ત પરિવતી રકાર તથા બકાર જાળવી રાખવાનું વલણ પ્રાચીનતાસૂચક છે. બીજે પક્ષે સંયુક્ત વ્યંજનના એકવનું વલણ અર્વાચીનતા સૂચક છે.
સ્વરમધ્યવતી ને ની તથા સંયુક્ત પરવતી 1 ની જાળવણી, સકારવાળું ભવિષ્ય-અંગ, sqવાળું ભવિષ્યઆજ્ઞાર્થ અંગ, આજ્ઞાથે બીજા પુ. એકવ ને રૂ, ભૂતકૃદંતની રૂબય, સંબંધક ભૂત ને રૂ, હેત્વર્થને ઘઉં, વિધ્યર્થ. ને gય અને પુલિંગ પ્રથમ એકવ.ને ૩–એ પ્રત્ય તથા નપુંસકલિંગનાં રૂપ : આ લક્ષણ પાછળથી ગુજરાતીની વિશિષ્ટતા બન્યાં છે. તો સામે પક્ષેસ્વરમયવત
ને હૈ કે લેપ તથા ય નો લોપ, સંયુક્ત પરવત નું સારૂપ, સૂકારવાળું ભવિષ્ય-અંગ, સંબંધક ભૂતકૃ ને રૂ, હેત્વર્થ તરીકે વપરાતાં “” પ્રત્યયવાળાં રૂપ, પુલિંગ પ્રથમ એકવ.ને તથા પુંલિગ અને નપુંસકલિંગને અભેદ; આ લક્ષણે પાછળથી વ્રજ, ખડી બલી વગેરે પશ્ચિમી હિંદી ભાષાજૂથની વિશિષ્ટતા બન્યાં છે.
હેમચંદ્રના ઉદાહરણોમાં કેટલાંક મિશ્રા લક્ષણે ધરાવતાં પદ્યો પણ છે, જેમાં છું. પ્રથમ એકવ. ના કર ને વાળા ભિન્નદેશીય રૂપ સાથોસાથ વપરાયાં છે. લીલક્ષણોની દષ્ટિએ હેમચંદ્રીય ઉદાહરણોની ભાષાને વધુ સૂક્ષ્મતાથી તપાસવી જોઈએ.
પણ ઉપર તારવેલી હકીકતો પરથી એટલું તો જોઈ શકાશે કે હેમચંદ્રીય ઉદાહરણોના અપભ્રંશને પ્રાચીન ગુજરાતી, પ્રાચીન મારવાડી કે પ્રાચીન હિન્દી કહેવી એ એકાંગી અને અશાસ્ત્રીય છે. એ ઉદાહરણોમાં ઉક્ત ત્રણે ભાષાઓની કેટલીક લાક્ષણિક્તા બીજરૂપમાં ધરાવતાં પડ્યો છે એવું વિધાન કરીએ તો જ તે વસ્તુસ્થિતિને અનુરૂપ ગણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org