________________
ભૂમિકા
૩૧
तन्निरासार्थमुक्त भूरिभेद इति । कुतो देशबिशेषात् कारणात् । तस्य च રક્ષ સ્ટોરેવ સભ્યTયસેગમ્ ! (નમિસાધુ, કાવ્યાલંકારવૃત્ત, ૨-૧૨). (૨૬) भाषा षट् संस्कृतादिकाः । भाष्यन्ते भाषाः संस्कृत-प्राकृत-मागधी- शौरसेनी વૈજ્ઞાથપરંવાઢક્ષા (હેમચંદ્ર, અભિધાનચિંતામણિ, રા૧૮ ૯). (૨૭) લાવાડ संकृतस्याः परिचितरूचयः प्राकृते लाटदेश्यः । सापभ्रंशप्रयोगाः सकलमरु. भुवतृष्ठक्कभादानकाश्च ।। आवन्त्याः परियात्राः सह दशपुरभूतभाषा भजन्ते । ચો અનર્થરાં નિવસત્તિ સ વ: સર્વમાનષo |રાજશેખર, કાવ્ય
માંસા, પૂ. ૫૧) (૨૮) પશ્ચિમનાઇબ્રશન વચઃ | (કાવ્યમીમાંસા, ૫ ૫૪૫૫). (૨૯) શુગર મં ટાટા: પ્રાકૃતં સંશતદ્રિષા અપઝશેન સુષ્યમિત વેર નાન કુવંરઃ | (ભેજ, સરસ્વતીકઠાભરણ, ૨-૧૩). (૩૦) અપભ્રંશમા निबद्धसन्धिबन्धमब्थिमथनादि । ग्राम्यापभ्रंशभाषानिबद्धावस्कन्धकबन्ध भीम
વ્યારા (હેમચંદ્ર, કાવ્યાનુશાસન, ૮-૩૩૭).
૩. હેમચંદ્રીય અપભ્રંશ પુરુષોત્તમ, રામશર્મા, માર્ક ડેય, ત્રિવિક્રમ, લક્ષ્મીધર વગેરેના પ્રાકૃત વ્યાકરણમાં અપભ્રંશ વિશે વધતીઓછી માહિતી આપેલી છે, પણ કાં તે તેઓ હેમચંદ્ર કરતાં અર્વાચીન કે તેના ઉપજીવી છે, અથવા તે તેમની માહિતી ટૂંકી અને અવ્યવસ્થિત છે. પ્રાચીનતાની તેમ જ વિસ્તાર અને વ્યવસ્થાની દષ્ટિએ હેમચંદ્રનું અપભ્ર શનું નિરૂપણ સૌમાં આગળ પડતું અને ઉદ્દધૃત ઉદાહરણોને લીધે પ્રામાણિકતાની સ્પષ્ટ છાપવાળું છે.
ઉપર જણાવ્યું તેમ હેમચંદ્ર અપભ્રંશ એકરૂપ હોય તેવી રીતે તેનું પ્રતિપાદન કર્યું છે. તેમણે કયાંય અપભ્રંશના વિવિધ ભેદોનો ઉલ્લેખ સરખોયે નથી કર્યો. તેઓ અપભ્રંશને એક સાહિત્યભાષા ગણવાની પરંપરાને અનુસરે છે. જેમ શૌરસેની, માગધી, પૈશાચી વગેરે પ્રાકૃત પ્રકારની અને તેમનાં વ્યાવક લક્ષની તેમણે સ્પષ્ટપણે નોંધ લીધી છે, તેવી રીતે અપભ્રંશપ્રકારો વિશે કશેયે ઈશારે નથી કર્યો. તેમના કાવ્યાનુશાસનમાં એક સ્થળે ગ્રામ્ય અપભ્રંશને અને તેમાં રચાયેલા કાવ્યના નામને નિર્દેશ (ભજને અનુસરીને) છે ખરે, પણ તે તે શિષ્ટ સર્વસાધારણ સાહિત્યભાષાના સ્થાનિક અંશવાળા ભેળસેળિયા રૂપને ઉદ્દેશીને હેવાનું સમજાય છે. એટલે એ સ્પષ્ટ છે કે હેમચંદ્રને “અપભ્રંશ' નામ નીચે એક પ્રતિષ્ઠિત સાહિત્યભાષા જ અભિપ્રેત હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org