SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્ર'શ વ્યાકરણ ૩૩૨. (૨). પિત્રુ એ પ્રત્યયલુપ્ત થષ્ઠીનું રૂપ છે. (જુએ સૂત્ર ૩૪૫), છંદખાતર વિત્ર-મુન્દ્-મજી સમાસને તેાડી વચ્ચે લોયંત્તિઓૢ મૂકી દીધા હાય એવુ લાગે. ૧૪૨ ૩૩૩. પ્રાકૃત-અપભ્રંશમાં સ ંસ્કૃતની ચતુર્થી અને ષષ્ઠી એક બની ગઈ છે, એટલે અહીં ચતુથી અર્થ છે. બિહા=બિ ્+ હા. TMિ-<સ. વિવલ. દિસ્વરાંતગ ત જૂના લેપનાં બીજા ઉદાહરણ માટે તથા -ટૂ->-- એ પરિવતન માટે જુએ ભૂમિકામાં વ્યાકરણુની રૂપરેખા. महु વયંસેળ, સફેન, સાબ, નળંતિપ્ અને જ્ઞાિક પ્રાકૃત ભૂમિકાથી ચાલ્યાં આવેલાં રૂપેા છે. અપભ્રંશ માટે પત્રતંતે, રહે, તારૂં, ગતિદે અને નઃબિક એવાં રૂપ લાક્ષણિક ગણાય. એ રીતે આ દોહાની ભાષા પ્રાકૃત તરફ ઢળતી છે. તાળ નળંતિમાં ફળ- ક્રિયાપદને યોગે મવિભક્તિને બદલે સબંધવિભક્તિના પ્રત્યય વપરાયા છે. સંસ્કૃતની અને અપભ્રંશની સંબંધવિભક્તિના અલગ અલગ પ્રદેશો હતા. અપભ્રંશના કેટલાક વિશિષ્ટ પ્રયાગા માટે જુએ ભૂમિામાં ‘વ્યાકરણ'ની રૂપરેખા. ૩૩૪. આ સૂત્રમાં નામના અંત્ય સ્વરનું જ પરિવર્તન નહીં', વિભક્તિપ્રત્યય સહિતના અન્ય સ્વરનું પરિવર્તન આપેલું છે. રૂ (હિ) અને ૬ (7È ) એમ એ પ્રત્યયેા છે, તેના ખુલાસા એવા છે કે સંસ્કૃત-પ્રાકૃતના સપ્તમી એકવચનને – ્ અપભ્રંશમાં શરૂઆતમાં હસ્વ (−હૈં) બને છે અને પછીથી રૂ. આ પરિવતન પ્રથમા એકવચનના −ો>-છો >-૩ તે મળતુ છે. જુ ભૂમિકામાં ‘ વ્યાકરણ ’ની રૂપરેખા. घल- - ૐવુ, નાખવું' અથ અર્વાં. ગુજ.માં બદલાયા છે. ‘ધાલવુ’ એટલે ‘ખાંસવુ''. ‘નાખવું”ના ફેંકવુ' અને ‘ખાંસવુ” એ એ અર્થા પણ આ સંબંધમાં ધ્યાનમાં લેવા જોઈ એ. 71 સંમાળમાં આખ્યાતિક અંગને પ્રત્યય સાથે જોડનારા સયાજક સ્વર તરીકે ત્ર નહીં, પણ ર્ છે (જુએ ‘વ્યાકરણ'). છંદમાં – એવા અતવાળા શબ્દ જોઈતા હૈાય ત્યારે કેટલીક વાર એ વપરાય છે. પ્રાકૃતમાં ૬ વાળાં રૂપાને વિશેષ પ્રચાર હતા. મૂળે હૈં સસ્કૃત દસમા ગણુના –ત્રયમાંથી ઊતરી આવ્યે છે, વરાĚ - પુલિ`ગને બદલે નપુસકલિંગ : જુએ સૂત્ર ૪૪૫ તથા ‘વ્યાકરણ.’ - ૩૩૫ ‘ખેડી' એ દ્રમ્મ, કાકિણી, વરાટિકા કે કપર્દિશ (= ‘કાડી”) વગેરે જેવા પહેલાં પ્રચલિત એક ચલણી સિક્કો હતા. ૨૦ કાઢાની એક કાર્રાહ્મણી કે મેઠી મધ્યકાળમાં થતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy