SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા તથા ૫૮ સંધિના બે ભાગમાં રચાયેલું નયનંદીકૃત કયઋવિધિવિહાર વાવ (સં. ૧૪વિધિવિધાન વાક્ય) ઈ. સ ૧૦૪૪) તથા ૫૩ સંધિમાં નિબદ્ધ શ્રી ચંદ્રકૃત હોય (સં. થાકોર ) (ઈસવી અગિયારમી સદી) એ બને, શ્રમણજીવનને લગતા અને જૈન શૌરસેનીમાં રચાયેલા આગમકલ્પ પ્રસિદ્ધ દિગંબર ગ્રંથ માવતી-મારાઘનાની . સાથે સંકળાયેલી કથાઓ વર્ણવે છે. નયનદી અને શ્રીચંદે પિતાની કૃતિઓ પુરોગામી સસ્કૃત અને પ્રાકૃત આરાધનાથાકેશને આધારે રચી હોવાનું . જણાવ્યું છે ૨૧ સંધિને શ્રી ચંદ્રકૃત સંસળવળas ( સં. નકથા નજs) (ઈસ. ૧૦૬૪, ૧૧ સંધિની હરિકૃત ધમૂ વિવ (સં. ઘર્મા ) ( ઈ. સ. ૮૮૮), ૧૪ સંધિનું અમરકીર્તિકૃત છમ્મવાત (સં. દેશ) અને સંભવત: ૭ સ ધિનું શ્રુતકીતિકૃત પરિવિયાકાર (સં પરમેષિagયારાવાર) ( ઈ. સ. ૧૪૯૭) વગેરેને પણ આ જ પ્રકારમાં સમાવેશ થાય છે. આમાંની બે કૃતિઓ જ હજી સુધીમાં પ્રકાશિત થઈ છે. આમાં હરિગની ધમga તેના વસ્તુની વિશિષ્ટતાને કારણે ખાસ : રસપ્રદ છે. તેમાં મુખ્યત્વે બ્રાહ્મણપુરાણો કેટલાં વિસંગત અને અર્થહીન છે. તે સચેટ યુક્તિથી પુરવાર કરીને મનોવેગ પિતાના મિત્ર પવનવેગ પાસે જેના ધર્મને સ્વીકાર કરાવે છે તેની વાત છે મને વેગ પવનવેગની હાજરીમાં એકબ્રાહ્મણસભા સમક્ષ પોતાને વિશે સાવ અસંભવિત અને ઉટપટાંગ જોડી કાઢેલી વાતો કહે છે. અને જયારે પિલા બ્રાહ્મણે તેને માનવાની ના પાડે છે, ત્યારે તે ૨ માયણ, મહાભારત અને પુરાણોમાંથી એવા જ અસંભવિત પ્રસ ગો ને બનાવો સમર્થનમાં ટાંકી પિતાના શબ્દોને પ્રમાણભૂત ઠરાવે છે. હરિર્ષણની આ કૃતિને આધાર કોઈક પ્રાકૃત રચના હતી. પરિકવને અનુસરીને પછીથી સંસ્કૃત તેમ જ બીજી ભાષાઓમાં કેટલાંક કાવ્યો રચાયાં છે. હરિભદ્રકૃતિ પ્રાકૃત પૂર્વાદાન ( ઈસવી આઠમી શતાબ્દી માં આ જ કથાવુક્તિ અને પ્રજન છે. આ વિષયની સર્વપ્રથમ કૃતિ એનાથી પણ આગળની છે. આ સંક્ષિપ્ત વૃત્તાંત પરથી અપભ્રંશ સાહિત્યમાં સંધિબંધનું કેટલું મહત્ત્વ'. છે તેને ઘટતે ખ્યાલ મળી રહેશે. રાસાબંધ સંધિબંધની જેમ અપભ્રંશે સ્વતંત્રપણે વિકસાવેલું અને ઠીકઠીક પ્રચલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy