SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) છેલ્લા બે-ત્રણ સૈકાઓથી, યુરેપમાં અને વિશ્વના અન્ય દેશોમાં સની વધુને વધુ ચોકકસ કિંમતે શેધવાને એક પ્રવાહ ચાલ્યું હતું. તેમાં ડી. શેસ (D. Shanks) નામના એક ગણિતશે દશાંશચિહ્ન પછીના ૭૦૦ અંકે સુધીની Tની કિંમત શોધી હતી પરંતુ અત્યારના ઇલેકટ્રોનિક કેપ્યુટર વડે તેની પુનઃ ગણતરી કરતાં તેમાં ઘણું સ્થાને ભૂલે જણાઈ છે." ચ વૈજ્ઞાનિક અફેન (Buffon) એ રજ કરેલ સાયનો ફેટપ્રશ્ન (Needle-Problem) કે જેને આધારે મુખ્યત્વે શક્યતા–સિદ્ધાંત (Probability-Theory) હતું, તેના આધારે ૧૯મી સદીમાં યુરેપમાં કેટલાક ગણિત-શાસ્ત્રીઓએ ની કિંમત શોધવા પ્રયત્ન કર્યો હિતે તેના પરિણામે નીચે પ્રમાણે છે." પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક વર્ષ સય-પ્રક્ષેપની સંખ્યા 1 ની કિંમત વેલ્ફ (Wolf). ૧૮૫૦ ૫૦૦૦ •૧૫૯૬ સિમથ (Smith) ૧૮૫૫ ૩૨૦૪ ૩૧૫૫૩ 32001 (Demorgan) ૩૧૩૭ ફેકસ (Fox) ૧૮૬૪ ૩૧૫૯૫ લાઝારીની (Lazzarini) ૩૪૦૮ ' ૩-૧૪૧૫૯૨ Tની અત્યારે શોધાયેલી કિંમતે નીચે પ્રમાણે છે કે (૧) ૩ ૧૪ ૧૫ ૯૨ ૬૫ ૩૫ ૮૯ ૭૯ (૨) ૩ ૧૪ ૧૫ ૯૨ ૬૫ ૩૫ ૮૯ ૭૯ ૩૨ ૩૮ ૪૬ ૨૬ ૪૩ ૩૮ ૩૨ ૭૯ પ્રાચીન ભારતના ગણિતવિદો પણ ની કિંમત સારી રીતે જાણતા હતા. આર્યભટ્ટે તે T = ૩૧૪૧ને સારી રીતે ઉપયોગ પણ કરેલ છે. જૈન પરંપરાના વિદ્વાનોએ પણ " ની વિવિધ કિંમતે દર્શાવી છે. જો કે જૈન ગ્રંથોમાં (પા) શબ્દ મળતા નથી પરંતુ વર્તુળાકાર પદાર્થોના વિસ્તાર વિગેરેના ગણિત ઉપરથી તેઓ ના સ્થાને રોકકસ અંકને ઉપયોગ કરતા હતા તે નકકી થાય છે. કેઈક જેન ગ્રંથમાં સામાન્ય રીતે એકદમ સ્થળ દષ્ટિએ ની કિંમત ૩ બતાવવામાં આવી છે. પરંતુ જ્યાં જ બૂદ્વીપ જેવા વિશાળ વર્તુળાકાર ક્ષેત્રને પરિઘ અથવા ક્ષેત્રફળ કાઢવાનું હોય છે ત્યાં n = /૧૦ લેવામાં આવે છે. ૮ પ્રાચીન ભારતમાં સર્વત્ર આ કિંમત સ્વીકૃત હતી અને તે ની સાચી કિંમત ૩૧૪ (બે દશાંશ સ્થાન સુધી) કરતાં જરાક વધારે છે. જૈન ગ્રંથોમાં T = એટલે કે પણ જોવા મળે છે. જેની આ કિંમત અને V૧૦ વરચે કાંઈ ઝાઝો ફેર નથી. આ સિવાય વીરસેન નામના જૈનાચાર્યું વર્તુળના વ્યાસ ઉપરથી પરિઘ કાઢવાની રીત બતાવતાં કહ્યું છે કે વ્યાસને ૧૬ વડે ગુણી તેને ૧૧૩ વડે ભાગતાં જે આવે તેમાં ત્રણ ગણું વ્યાસ ઉમેરતાં વર્તુળને પરિઘ આવે છે અને આ રીતે ની કિંમત કાઢતાં ૨૩ આવે છે. જે ખરેખર આશ્ચર્યજનક રીતે દશાંશ ચિહ્ન પછીના ૬ કે સુધી એકદમ સાચી આવે છે. અને આશ્ચર્ય તો એ છે કે ૧૯મી સદીના ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજને શોધેલ વતુળને ચેરસમાં રૂપાંતરિત કરવાના |Squaring the Circle] કેયડાના ઉકેલમાં પણ "ની આ કિંમત મળે છે. અને જે વસ્તુળનું ક્ષેત્રફળ ૧,૪૦,૦૦૦ માઈલ હોય તે, તેના સંબંધિત ચારસની બાજુની લંબાઈ તેની ચકકસ ગાણિતિક લંબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001447
Book TitleJambudweeplaghusangrahani
Original Sutra AuthorHaribhadrasuri
AuthorNandighoshvijay, Udaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages142
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Geography, P000, & P030
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy